Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

INS Vikrant Features: ઈંડિયન નેવીમાં શામેલ IAC વિક્રાંતની ગજબની ખાસિયત

INS Vikrant Features: ઈંડિયન નેવીમાં શામેલ IAC વિક્રાંતની ગજબની ખાસિયત
, શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (12:00 IST)
INS વિક્રાંતએ 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
262 મીટર લાંબુ અને 62 મીટર પહોળો INS વિક્રાંત 
યુદ્ધપોત આશરે 1600ના ચાલક દળને સમાયોજીત કરી શકે છે. 
 
INS Vikrant 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi એ કેરળ (Kerala)ના કોચ્ચિ (Kochi)માં એક સભારંભમાં સ્વદેશી વિમાનવાહક પોત INS વિક્રાંત  (INS Vikrant), ભારતના સમુદ્રી ઈતિહાસમા% અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી જટીલ યુદ્ધપોતને ભારતીય નૌસેના (Indian Navy)માં શામેલ કરાયુ. 
 
સ્વદેશી વિમાનવાહક જહાજનું નામ તેના પ્રસિદ્ધ પુરોગામી, ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
હતી. તેની પાસે મોટા પ્રમાણમાં સ્વદેશી ઉપકરણો અને મશીનરી છે, જેમાં દેશના મોટા ઔદ્યોગિક ગૃહો સાથે 100 થી વધુ MSMEનો સમાવેશ થાય છે. વિક્રાંત શરૂ થાય છે. આ સાથે ભારત પાસે બે ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર હશે, જે દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે.
 
262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત ભારતમાં નિર્માણ થનારું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. તે મિગ-29કે ફાઈટર જેટ સહિત 30 એરક્રાફ્ટ લઈ જઈ શકે છે. હેલિકોપ્ટર સામેલ છે. યુદ્ધ જહાજ લગભગ 1,600 ના ક્રૂને સમાવી શકે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

થરાદની નર્મદા કેનાલમાંથી 24 કલાકના રેસ્ક્યુ બાદ આપઘાત કરનાર તમામના મૃતદેહ બહાર કઢાયા