Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus: ગટરના પાણીમાંથી થશે કોરોનાની તપાસ? INSACOG 15 રાજ્યોમાં દેખરેખ શરૂ થઈ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (15:52 IST)
Coronavirus: હવે જીવલેણ કોરોના વાયરસની હાજરી અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એવી આશંકા છે કે સીવેજ એટલે કે ગટરના પાણી (sewage water) માં પણ વાયરસ હોઈ શકે છે. ન્યુઝ એજંસીની એક રિપોર્ટ પ્રમાણે ભારતીય Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ (INSACOG)તેની તપાસ પણ શરૂ કરી છે.
 
INSACOG એ Sars-CoV-2 વાયરસની હાજરી શોધવા માટે 15 રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળો પર ગટરના પાણીનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
 
નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાએ ANIને જણાવ્યું, "ભારતના 15 થી વધુ રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળોએ ગટરના પાણીની દેખરેખ શરૂ થઈ."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્ટમ, અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ

IND vs NZ 1st Test Live: ઋષભ પંત સદી મારવાથી ચુક્યા, ટી બ્રેક સુધી ભારતે બનાવ્યા 438/6

Maharashtra Election 2024 - અખિલેશની સભામાં અબુ આઝમીનુ વિવાદિત નિવેદન, સપાને 8 બેઠક મળશે તો મુસલમાનોને હેરાન કરવાની કોઈ હિમંત નહી થાય

Diwali 2024 - કયા રાજ્યમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?

વડોદરામાં બે યુવાનોને ચોર સમજીને ટોળાએ કર્યો હુમલો, એકનુ મોત થતા હાહાકાર

આગળનો લેખ
Show comments