Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Coronaoutbreak-- દુનિયામાં કોરોનાના કહેર -કોરોનાને હરાવવું છે આ વાત પર ધ્યાન આપવું

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2020 (10:00 IST)
કોરોનાના કારણે 
કોરોનાના ભારતમાં અત્યારે સુધી 538 કેસ આવી ગયા છે. 9ની મૃત્યુ થઈ છે. 
-  દુનિયામાં કોરોનાના આશરે 1 લાખ દર્દી થઈ ગયા છે. 
-  અત્યારે સુધી 16000 થી વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ છે. 
- ઈટલીમાં અત્યારે સુધી 6000 લોકોની મોત થઈ છે. 
- ઈટલીમાં સોમવારે 602 લોકોની મોત થઈ છે આનું કારણ છે. બેદરકારી અને તેનું એક જ જવાબ છે લોકડાઉન 
- અમેરિકામાં 43000 લોકોના કેસ સામે આવ્યા છે. 
- પરિવારની સુરક્ષા માટે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. 
- લોકડાઉન દરમિયાન રહેવાથી ચેપથી બચી શકાય છે. 
- કોરોનાની ચેનને તોડવું જરૂરી છે. 
કોરોના વાયરસની ચેન કેવી રીતે તૂટશે 
કોરોના વાયરસની 3 સ્ટેજ હોય છે. 
1 સ્ટેજમાં કોરોના બહારથી આવેલા લોકોને હોય છે. 
2 સ્ટેજમાં લોકો બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવવાથી બીજાને ચેપ લાગે છે. 
3જી સ્ટેજમાં આ વાયરસ સ્થાનીક લોકોમાં એક બીજાના સંપર્કમાં આવવાથી ફેલે છે. 
તેથી કહેવું છે કે લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવું જેથી તમે તમારી અને પરિવારની સુરક્ષા કરી શકશો. 
અત્યારે ભારત 2-3 સ્ટેજની વચ્ચે છે. 3 સ્ટેજમાં પ્રવેશ કરવાથી રોકવું છે કોરોનાને. 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

લૂ થી બચવા માટે જરૂર પીવો આ 8 દેશી ડ્રિંક, શરીરને ઠંડુ રાખવા સાથે થશે આ ફાયદા

જાણો ચેહરા પર સ્ક્રબ કરવાની સાચી રીત

Mosquito Remedies- મચ્છરોના આતંકથી થયા પરેશાન? આ રીતે કરો ઉપાય

Onion Vegetable - ડુંગળીની આ રેસીપી આગળ ભૂલી જશો પનીરના શાકનો સ્વાદ, જાણો કેવી રીતે બનાવશો ?

બોધદાયક વાર્તા- જીવન કેવી રીતે જીવવુ

સેલિબ્રિટી શેફ કુણાલ કપૂર પત્ની પાસેથી લેશે છુટાછેડા, કોર્ટે આપી મંજુરી

Maru Gujarat - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

Pehle Bharat Ghumo- એપ્રિલમાં પાર્ટનર સાથે દેશની આ હસીન અને રોમાંટિક જગ્યાઓ પર જવું

'ફુલ ઔર કાંટે' પહેલા આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અજય દેવગન, મિથુનના બાળપણનો ભજવ્યો હતો રોલ

ગ્રીનીઝ વર્લ્ડ બુક રેકોર્ડમાં નોંધાયેલુ છે Kapil Sharma નુ નામ, શુ તમે જાણો છો તેમની સાથે જોડાયેલા 10 ઈંટ્રેસ્ટિંગ ફેક્ટ્સ

આગળનો લેખ
Show comments