Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રીજી લહેરથી મોટી રાહત- સતત બીજા દિવસે નવા કેસમાં વધારે રિકવરી, 3 લાખએ આપી કોરોનાને મ્હાત

Webdunia
બુધવાર, 26 જાન્યુઆરી 2022 (10:34 IST)
દેશમાં કોરોનાની ત્રીજી લહેરના સતત નબળા થવાના સંકેત મળી રહ્યા છે. બુધવારે ગયા એક દિવસમાં કોરોનાના કુળ 2,85,914 નવા કેસ સામે આવ્યા છે. પણ આ સમયે આશરે 3 લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગયા એક દિવસમાં કુળ  2,99,073 લોકો કોરોનાથી સાજા થયા છે. તેની સાથે જ કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા  3 કરોડ 73 લાખ પાર થઈ ગઈ છે. જેના કારણે એક્ટિવ કેસમાં સતત બીજા દિવસે કમી નોંધાઈ છે. અત્યારે દેશમાં કોરોનાના કુળ એક્ટિવ કેસની સંખ્યા 22 લાખ 23 હજાર છે. તેની સાથે જ રિકવરી રેટ પણ વધી રહ્યો છે જે રાહતના સંકેત છે. 
<

India reports 2,85,914 new #COVID19 cases, 665 deaths and 2,99,073 recoveries in the last 24 hours

Active case: 22,23,018
Daily positivity rate: 16.16%

Total Vaccination : 1,63,58,44,536 pic.twitter.com/hpxnJKfSep

— ANI (@ANI) January 26, 2022 >

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments