rashifal-2026

Cloudburst in Kishtwar : કિશ્તવાડમાં વાદળ ફાટવાથી મોટી તબાહી, Video આવ્યો સામે

Webdunia
ગુરુવાર, 14 ઑગસ્ટ 2025 (14:32 IST)
Cloudburst in Kishtwar :જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થવાની સંભાવના છે. બચાવ ટીમ રવાના થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે કિશ્તવાડના ચોસિટી વિસ્તારમાં અચાનક મુશળધાર વરસાદ (વાદળ ફાટ્યુ) પડ્યો હતો. અત્યાર સુધી વરસાદની તીવ્રતા અને કોઈ ઈજા કે જાનહાનિ વિશે માહિતી સ્પષ્ટ નથી.
 
કિશ્તવાડના ચોસિટી વિસ્તારમાં વાદળ ફાટ્યુ 
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી. તેમણે કહ્યું કે તેમને જમ્મુ અને કાશ્મીરના નેતા અને સ્થાનિક ધારાસભ્ય સુનિલ કુમાર શર્મા પાસેથી માહિતી મળી છે. કિશ્તવાડના ચોસિટી વિસ્તારમાં મોટો વાદળ ફાટ્યો છે, જેના કારણે ભારે નુકસાન અને ઇજાઓ થવાની સંભાવના છે. વહીવટીતંત્ર તાત્કાલિક સક્રિય થઈ ગયું છે અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ તેમજ તબીબી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
<

Cloudburst in Padder, Jammu’s Kishtwar district. On the Machhail Mata route. Praying for everyone’s safety. pic.twitter.com/UvMeRdNVBy

— Manu Khajuria (@KhajuriaManu) August 14, 2025 >
<

STORY | Massive cloudburst in J-K's Kishtwar, casualties feared

READ: https://t.co/qfhMbeeq7V

VIDEO: #Kishtwar #JammuAndKashmir

(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/TFBxbzpa9h

— Press Trust of India (@PTI_News) August 14, 2025 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >

તંત્ર એલર્ટ મોડ પર
ઘણા ગામોમાં પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વહીવટી ટીમો ગામડે ગામડે જઈને લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. ચાર દિવસ પહેલા પણ પાદરમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે સાજર વિસ્તારના નાળામાં પાણી જોરદાર પ્રવાહ સાથે આવ્યું હતું. આ કારણે ચિનાબ નદીના પાણીનું સ્તર પણ વધ્યું હતું. હવે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બચાવ કામગીરી માટે તૈયારી કરી રહ્યું છે.

<

Deeply distressed to learn about the devastating cloudburst in the Chositi area of Padder, which may lead to significant loss of life.I have just spoken with LG @manojsinha_ Ji and @DrJitendraSingh Ji to assess the situation. NDRF teams and helicopters are being mobilized to the… pic.twitter.com/dGtOk1yWlM

— Sunil Sharma (@Sunil_SharmaBJP) August 14, 2025 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

વધુ જુઓ..

નવીનતમ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

Dharmendra hits movie: હિટ ફિલ્મો આપવામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી પણ આગળ હતા ધર્મેન્દ્ર, આપી હતી આટલી હિટ

આગળનો લેખ
Show comments