Webdunia - Bharat's app for daily news and videos

Install App

chhatishgarh Accident- દુર્ઘટનાગ્રસ્ત કારમાં લાગી આગ! એકજ પરિવારના 5 લોકોની બળીને મોત

Webdunia
શુક્રવાર, 22 એપ્રિલ 2022 (11:52 IST)
છત્તીસગઢના રાજનાંદગામ જેલમાં દુખદ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકોની મોત થઈ ગઈ છે. ગુરૂવારે મોડી રાત્રે રાજનાંદગામ ખેરાગઢ રોડ પર ઠેલકાડીટ થાનાના અતર્ગત ગ્રામ સિંગાપુર ગોપાલપુર ગામની પાસે દુર્ઘટના થઈ. દુર્ઘટનામાં કારમા% આગ લાગવાથી 5 લોકોની બળીને મોત થઈ ગઈ. પોલીસ અને ફોરેંસિક ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. જાણકારી મુજબ ખૈરાગઢ નિવાસે સુબાસ કોચર તેમની પત્ની અને ત્રણ દીકરીઓ બાલોદથી રાત્રે 12 કાગ્યે લગ્નના કાર્યક્રમથી ખેરાગઢ પરત આવી રહ્યા હતા. ત્યારે પરત ફરતા 2 વાગ્યે સિંગાપુર ગણેશ મંદિરની પાસે પુલમાં કાર દુર્ઘટનાગ્રસ્ત થયુ. 

<

Chhattisgarh | Five members, including 3 children of a family, burnt alive in a fire that broke out in their car after an accident in Rajnandgaon district, police said pic.twitter.com/smlnl01sYn

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 22, 2022 >
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments