Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayodhya Ram Mandir Photo : અયોધ્યાના ભવ્ય રામ મંદિરની લેટેસ્ટ તસ્વીરો અહી જુઓ, જાણો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહુર્ત

Webdunia
શનિવાર, 6 જાન્યુઆરી 2024 (10:29 IST)
- અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર
-  રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 84 સેકન્ડના સૂક્ષ્મ મુહુર્તમાં
- મંદિરમાંથી 50,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની સંભાવના
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ચુક્યું છે.  તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. અહી જુઓ મંદિરની લેટેસ્ટ તસવીરો   
ayodhya
અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર તૈયાર છે. હવે લોકો આ ભવ્ય મંદિરની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં બનેલા આ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે.
22મી જાન્યુઆરી ખાસ દિવસ રહેશે. આ દિવસ ઈતિહાસના પાનામાં નોંધાશે. આ મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મંદિર દરેક રીતે ઐતિહાસિક હશે. માનવામાં આવે છે કે આ મંદિરમાંથી 50,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની સંભાવના છે.
Ayodhya Ram temple Photos
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા ફકત 84 સેકન્ડના સૂક્ષ્મ મુહુર્તમાં જ કરવામાં આવશે. એવું બતાવવામાં આવ્યું છે કે  84 સેકન્ડનું આ મુહુર્ત ખૂબ જ શુભ છે જે ભારત માટે સંજીવનીનું કામ કરશે.
Ramlala in Ayodhya
 22 જાન્યુઆરી, 2024 ના રોજ 12:29 મિનિટ 8 સેકન્ડથી મૂલ મુહૂર્ત શરૂ થશે, જે 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી ચાલશે. એટલે કે  1 મિનિટ 24 સેકન્ડમાં જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.  
Ayodhya
રામ મંદિરના આ ભવ્ય મંદિરની તસવીરો તમે ટૂંક સમયમાં જ  જોઈ શકો છો અને આ મંદિરની મુલાકાત લઈ શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments