Festival Posters

હાઈવે પર 15 વાર પલટી કાર, હવામાં ઉછળ્યા કારમાં સવાર, અકસ્માતનો CCTV ફુટેજ આવ્યો સામે

Webdunia
બુધવાર, 2 એપ્રિલ 2025 (12:57 IST)
karnataka accident
કર્ણાટકમાં એનએચ150એ પર મંગળવારની સવારે એક દિલ દહેલાવનારો અકસ્માત થયો. આ દુર્ઘટના ચિત્રદુર્ગ જીલ્લાના મોનકલમુરુ તાલુકાના બોમ્મક્કનહલ્લી મસ્જિદ પાસે થયો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. મરનારાનાઓમાં બે બાળકો પણ સામેલ છે. કાર ચલ્લકેરેથી મોલકાલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. આ દર્દનાક દુર્ઘટનાનો CCTV ફુટેજ સામે આવ્યો છે. જેમા દેખાય રહ્યુ છે કે ડિવાઈડર સાથે અથડાયા પછી એક કાર 15 વાર પલટી. આ દરમિયાન કારમાં સવાર લોકો હવામાં ઉછળતા જોવા મળ્યા. 

<

Karnataka: Shocking CCTV footage shows a Car flips 15 times, bodies thrown in the air, fatal accident on NH 150A between Challakere and Ballari near Bommakkanahalli Majid of Monakalmur taluk in Chitradurga district, claimed three lives, including two children. pic.twitter.com/Or6KIMd0ij

— Pinky Rajpurohit ???????? (@Madrassan_Pinky) April 2, 2025 >
 
મરનારઓમાં 35 વર્ષીય મૌલા અબ્દુલ સામેલ છે. મૌલા કાર ચલાવી રહ્યા હતા. દુર્ઘટનામાં તેમના બે પુત્રો રહેમાન (15 વર્ષ) અને સમીર (10 વર્ષ) નુ પણ મોત થઈ ગયુ. મૌલાની પત્ની સલીમા બેગમ, તેમની મા ફાતિમા અને પુત્ર હુસૈન ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયુ છે. પોલીસે તેમને બલ્લારી વીઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.  રામપુર પોલીસે ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો અને મામલો નોંધાવ્યો છે. 
 
કાર ચલ્લકેરેથી મોલકાલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. ત્યારે આ દુર્ઘટના થઈ. રામપુર પોલીસે ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો અને મામલો નોંધવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments