Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકોલામાં મોટો અકસ્માત, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરના ટીનશેડ પર વૃક્ષ પડ્યું; 7 ની મોત

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2023 (09:35 IST)
Akola Accident: મહારાષ્ટ્રના અકોલામાં મોટી દુર્ઘટના થઈ છે. જોરદાર વરસાદ અએ તોફાની હવાના કારણે બાલાપુર તાલુકામાં સ્થિત બાબૂજી મહારાજ મંદિર કેંપસના ટિન શેડ પર લીમડાનુ ઝાડ પડી ગયો. 
 
ટિન શેડના પડવાથી આશરે 40 લોકો તેના નીચે દટાઈ ગયા. આ ઘટનામાં સાત લોકોની મોત થઈ છે. તેમજ 30 લોકો ઈજાગ્રસ્ત થયા ચે. ઘાયલોની સારવાર અકોલા મેડિકલ કોલેજમાં કરાઈ રહી છે. મીડિયા રિપોર્ટના મુજબ દુર્ઘટના દરમિયાન આશરે 40 લોકો સ્થળે હાજર હતા. ઘટના કાલે સાંજે 7 વાગ્યા એક મંદિરની સામે એક ધાર્મિક સભારંભના દરમિયાન થઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાળક નહી સાંભળતો કોઈ વાત તો આ પેરેંટિંગ ભૂલ થઈ શકે છે જવાબદાર તરત સુધારી લો ટેવ

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ડાયાબિટીસમાં જામફળના પાન સુગર ડિસ્ટ્રોયર અને ટોનિકનું કરે છે કામ, જાણો કેવી રીતે ખાશો ?

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

આગળનો લેખ
Show comments