Webdunia - Bharat's app for daily news and videos

Install App

BCCIની મેડિકલ ટીમ ડૉક્ટરોના સીધા સંપર્કમાં, ઋષભ પંતની ઈજાઓની સંપૂર્ણ માહિતી જાહેર કરી

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (17:14 IST)
ઋષભ પંતનો શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બાદમાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
 
બીસીસીઆઈએ તેમને પહોંચેલી ઈજા અંગે એક નિવેદન જાહેર કર્યું છે. બીસીસીઆઈના નિવેદન અનુસાર, ઋષભના માથે બે કટ પડ્યા છે. તેમના જમણા ઘૂંટણમાં લિગામૅન્ટ ફાટી ગયા છે અને જમણા કાંડા, પગની ઘૂંટી અને અંગૂઠામાં ઈજા પહોંચી છે.
 
આ સિવાય પીઠ છોલાઈ જતાં ઈજા પહોંચી છે. તેમની હાલત સ્થિર છે અને હાલ તેમને દેહરાદૂનની મૅક્સ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
 
નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, તેમની ઈજાઓનો ક્યાસ મેળવવા માટે એમઆરઆઈ સ્કૅન કરાવવામાં આવશે અને આગળની સારવારની તૈયારી કરવામાં આવશે.
 
બીસીસીઆઈ ઋષભના પરિવારના સતત સંપર્કમાં છે અને તેમની મેડિકલ ટીમ હાલ ઋષભની સારવાર કરી રહેલા તબીબના સીધા સંપર્કમાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments