Dharma Sangrah

આજે દેશભરમાં બેંકની હડતાળ, દિવાળી પર ચાર દિવસ બંદ રહેશે બેંક

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (11:16 IST)
આજે દેશભરમાં વધારેપણું બેંકમાં બે યૂનિયનથી સંકળાયેલા કર્મચારી હડતાળ પર રહેશે. તે સિવાય દિવાળીની રજાઓના કારણે પણ બેંક સતત ચાર દિવસ બંદ રહેશે. આ હડતાળથી બેંકિંગ સેવાઓ પર અસર પડવાની શકયતા છે. પણ રાહતની વાત આ છે કે ભારતીય સ્ટેટ બેંકએ કહ્યું છે કે તેમની અહીં પર હડતાળનો અસર નહી પડશે. 
 
કર્મચારી સંગઠની આ જાહેરાતથી તહેવારી સીજનમાં બેંકિંગ ઈંપ્લાઈ ફેડરેશન ઑફ ઈંડિયાએ હડતાળ બોલાવી છે. બેંકના પ્રસ્તાવિત વિલય અને જમા પર પડતી વ્યાજ પર દરનો વિરોધ કરવા માટે આ હડતાળ થશે. પણ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ જાહેર કહ્યુ કે તેમની અહીં હડતાળનો અસર જોવા નહી મળશે. બેંક ઓફ બડોદા, બેંક ઓફ બડોદા બેંક ઑફ મહારાષ્ટ્ર અને સિંડિકેટ બેંક જેવા બધા સરકારી બેંકમાં આ હડતાળનો અસર જોવા મળશે. કારણકે આ બેંકમાં આ બે યિઇનિયનથી સંકળાયેલા કર્મચારીઓની સંખ્યા વધારે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments