Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayodhya Terror Alert - અયોધ્યાને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો

હાઈ એલર્ટ જાહેર

Webdunia
ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (18:50 IST)
સુરક્ષાની  દ્રષ્ટિથી અતિસંવેદનશીલ રામનગરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેની ભાળ મળતા જ સુરક્ષા એજંસીઓ અને સરકારના કાફલામાં હાહાકાર મચી ગયો છે. ત્યારબાદ અયોધ્યાના બધા પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાલાઓ અને મુખ્ય મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસના એકસ્ટ્રા સીઆરપીએફના જવાન અને એટીસનો કાફલો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે. 
 
સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ રામ નગરીમાં આતંકી હુમલાના ઈનપુટ મળ્યા બાદ બધા પ્રવેશ માર્ગો પર સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. શહેરના બધા પ્રવેશ માર્ગો પર સઘન ચેકિંગ અભિયાન ચાલી રહ્યુ છે.  સાથે જ સંવેદનશીલ મંદિરો પર સુરક્ષા વધારી દીધી છે  આખા શહેરમાં સીઆરપીએફ અને એટીએસ કાફલાને સક્રિય રાખવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે  કે શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં રામ નગરીની સુરક્ષા માટે પહેલાથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન શહેરમાં આતંકવાદી હુમલાની ઈનપુટ મળતાં વહીવટી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. તે જ સમયે, અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની મોટી માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો હોવાનું કહેવાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments