Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અયોધ્યામાં ભવ્ય દિવાળી મનાવવાની શરૂઆત, આજે 12 લાખ દિવા પ્રગટાવીને બનશે રેકૉર્ડ

અયોધ્યામાં ભવ્ય દિવાળી મનાવવાની શરૂઆત, આજે 12 લાખ દિવા પ્રગટાવીને બનશે રેકૉર્ડ
, બુધવાર, 3 નવેમ્બર 2021 (11:22 IST)
યુપીની યોગી સરકાર આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિપોત્સવનું આયોજન કરવા જઇ રહી છે. 
 
અયોધ્યા મંદિર આજે 12 લાખ દિવાઓથી ઝળહળી ઉઠશે. આ દિવડાઓ પ્રજવલિત કરવા 36 હજાર લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે..દિપ પ્રજવલિત કરવા લાખની સંખ્યામાં વિદ્યાર્થીઓએ વોલિયેન્ટર તરીકે કાર્યકરી રહ્યાં છે. અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પાલખી યાત્રા પણ નીકળશે. 
 
આ દિપોત્સવમાં મુખ્ય અતિથિ કિશન રેડ્ડી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ સહિતના અગ્રણીઓ બપોરના 2:40 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા રામકથા પાર્ક ખાતે હેલિપેડ પર ઉતરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JioPhone Next રૂ. 1999ના ડાઉન પેમેન્ટ પર ઉપલબ્ધ થશે