Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayodhya Terror Alert - અયોધ્યાને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો

Webdunia
શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (10:42 IST)
સુરક્ષાની દ્રષ્ટિથી અતિસંવેદનશીલ રામનગરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેની ભાળ મળતા જ સુરક્ષા એજંસીઓ અને સરકારના કાફલામાં હાહાકાર મચી ગયો છે. ત્યારબાદ અયોધ્યાના બધા પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાલાઓ અને મુખ્ય મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસના એકસ્ટ્રા સીઆરપીએફના જવાન અને એટીસનો કાફલો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે.
 
સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ રામ નગરીમાં આતંકી હુમલાના ઈનપુટ મળ્યા બાદ બધા પ્રવેશ માર્ગો પર સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. શહેરના બધા પ્રવેશ માર્ગો પર સઘન ચેકિંગ અભિયાન ચાલી રહ્યુ છે.
સાથે જ સંવેદનશીલ મંદિરો પર સુરક્ષા વધારી દીધી છે
આખા શહેરમાં સીઆરપીએફ અને એટીએસ કાફલાને સક્રિય રાખવામાં આવ્યો છે.
 
 
ઉલ્લેખનીય છે
કે શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં રામ નગરીની સુરક્ષા માટે પહેલાથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન શહેરમાં આતંકવાદી હુમલાની ઈનપુટ મળતાં વહીવટી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. તે જ સમયે, અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની મોટી માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો હોવાનું કહેવાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments