suvichar

રામ મંદિર ઉડાવવાનુ ષડયંત્ર... ગુજરાત ATS અને હરિયાણા STF એ આતંકીને પકડ્યો, દો ગ્રેનેડ પણ કર્યા જપ્ત

Webdunia
સોમવાર, 3 માર્ચ 2025 (16:56 IST)
RAM MANDIR
 
 ગુજરાત ATS અને ફરીદાબાદ ATS એ ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછ બાદ રામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાનો પર્દાફાશ કર્યો છે. ફરીદાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીએ આપેલી માહિતી બાદ, સુરક્ષા એજન્સીઓએ ખંડેરોમાં છુપાયેલા બે ગ્રેનેડ જપ્ત કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ IB સાથે મળીને રવિવારે ફરીદાબાદથી આતંકવાદી અબ્દુલ રહેમાનની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસે આતંકવાદીનો ફોટો પણ જાહેર કર્યો છે.
 
 
  આવી રહી છે.                                                                                                                           

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દીકરીની સગાઈને બે વર્ષ થઈ ગયા

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

આગળનો લેખ
Show comments