Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayodhya Ram Mandir - પૂજા પાઠના વચ્ચે સીએમ યોગીએ રાખ્યુ રામમંદિરના ગર્ભગૃહનો પ્રથમ પત્થર

Webdunia
બુધવાર, 1 જૂન 2022 (10:54 IST)
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણમાં આજનો દિવસ ખૂબ ખાસ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોગ્યા પહોંચ્યા છે. તેણે ગર્ભગૃહમા% પ્રથમ શિલા રાખી છે. તેની સાથે જ ઘણા વર્ષોથી કોતરવામાં આવતા પથ્થરનો ઉપયોગ શરૂ થયો છે. ગર્ભગૃહની આધારશિલા રાખવાના સભારંભ શરૂ થઈ ગયો છે. 
 
આ છે રામમંદિર નિર્માણના ત્રણ ચરણોની સમયસીમા 
રામમંદિરના ગર્ભગૃહના શિલાન્યાસના અવસરે અયોધ્યા રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે આજથી અધિરચના પર કામ શરૂ થઈ રહ્યુ છે. અમારા પાસે કામને આખુ કરવા માટે ત્રણ ચરણની સમય સીમા છે. 2023 સુધી ગર્ભગૃહ,  2024 સુધી મંદિર નિર્માણ અને 2025 સુધી મંદિર પરિસરનો મુખ્ય નિર્માણ થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

વધુ જુઓ..

નવીનતમ

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

માથામાં વધતી ખંજવાળ ખોડો નહીં પણ ઈન્ફેકશનને કારણે પણ હોઈ શકે, જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

આગળનો લેખ
Show comments