Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલની સભામાં મોદી-મોદીના નારા લગાવ્યા

Webdunia
રવિવાર, 2 એપ્રિલ 2017 (09:50 IST)
દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રવિવારે એક આમ સભા સંબોધિત કરી ત્યાં એ આમ આદમી પાર્ટી માટે વોટ માંગ્યા પણ કેજરીવાલ માટે તે સમયે વિચિત્ર સ્થિતિ બની ગઈ જ્યારે તેમની રેલીમાં મોદી મોદીના નારા લગવા લાગ્યા. તેના જવાબમાં અરવિંદ કેજરીવાલએ કીધું.. 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે નોટબંધીથી ભ્રષ્‍ટાચાર અને કાળું ધન પૂરી રીતે ખત્મ થઈ જશે તો હું મોદી-મોદીના નારા લગાવીશ. કેજરીવાલે વધુમાં કહ્યું કે કેજરીવાલે વધુમાં કહ્યું કે- નોટબંધી પાછી ખેંચવાની પોતાની માગણી દોહરાવતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન પોતાનો નોટબંધીનો નિર્ણય પાછો લે.નોટબંધીનો નિર્ણય જો પાછો લેવામાં ન આવ્‍યો તો દેશની અર્થવ્‍યવસ્‍થા બરબાદ થઇ જશે.નોટબંધીનો નિર્ણય જો પાછો લેવામાં ન આવ્‍યો તો દેશની અર્થવ્‍યવસ્‍થા બરબાદ થઇ જશે.
 
વેપારીઓનું એક જૂથ મોદી-મોદીની નારા- બાજી કરી રહ્યું હતું ત્‍યારે કેજરીવાલે કહ્યું હતું કે ‘જો નોટબંધી હકીકતમાં ભ્રષ્‍ટાચાર અને કાળું ધન ખતમ કરી દે તો હું મોદી-મોદીના નારા લગાડીશ. અમે અણ્‍ણા સાથે ભ્રષ્‍ટાચારવિરોધી આંદોલનમાં અમારી જિંદગીઓ જોખમમાં નાખી હતી.'
 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments