rashifal-2026

પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (11:32 IST)
મહારાષ્ટ્રના પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ગઈકાલે લાંબી પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમયથી દેશમુખ મની લોન્ડ્રીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગના સમન્સ છતા હાજર થતા ન હતા અને ગઈકાલે આખરી સમન્સમાં હાજર થયા બાદ લગભગ આઠ કલાક સુધી તેમની પુછપરછ બાદ રાત્રીના ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પર લેવામાં આવે તેવી શકયતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Paan Thandai- સ્વાદિષ્ટ પાન ઠંડાઈ કેવી રીતે બનાવવી

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

Tapping Benefits- 30 વર્ષની ઉંમર પછી, શરીરના આ 2 ભાગો પર ટેપ કરો અને જાદુ જુઓ

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

વધુ જુઓ..

નવીનતમ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments