Dharma Sangrah

આંધ્રપ્રદેશમાં વરસાદ બાદ પૂર આવતાં મકાનો ધરાશાયી, ડૅમો તૂટ્યા

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (10:20 IST)
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ ચેન્નાઈ અને પુડ્ડુચેરી વચ્ચેના દરિયાકાંઠાને પાર કરતા દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમાના વિસ્તારમાં ભારે વરસાડ પડી રહ્યો છે.
 
આંધ્રપ્રદેશના રાયલસીમાના કડપા, અનંતપુર, ચિત્તૂર અને નેલ્લોર જિલ્લામાં બે દિવસ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે.
 
ભારે વરસાદના કારણે સ્વર્ણમુખી, ચિત્રાવતી, પેન્ના સહિત અનેક નદીઓ છલકાઈ રહી છે.
 
પૂર પ્રભાવિત વિસ્તારોમાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments