suvichar

અમૃતસર સુખબીર બાદલ પર હુમલા બાદ હવે વધુ એક મોટા સમાચાર...

Webdunia
ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (18:18 IST)
Amritsar news- અમૃતસરમાં સુખબીર બાદલ પર હુમલા બાદ વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. અમૃતસર એરપોર્ટ પર એક વ્યક્તિની બેગમાંથી જીવતો કારતૂસ મળ્યો. એરપોર્ટ પર જગતાર સિંહ ધિલ્લોન નામના વ્યક્તિની બેગમાંથી 12 જીવતા કારતૂસ મળી આવ્યા હોવાની માહિતી મળી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ચેકિંગ દરમિયાન CISFને સ્કેનિંગ દરમિયાન બેગમાં જીવતા કારતુસ મળ્યા હતા. મુસાફર અમૃતસરથી કુઆલાલંપુર જઈ રહ્યો હતો.

સુરક્ષા એજન્સીઓએ તેને કંટ્રોલ કરીને પોલીસને હવાલે કર્યો છે. આ કારતુસ તેની બેગમાં કેવી રીતે આવ્યા અને તે કયા હથિયારના છે તે અંગે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગત રોજ શ્રી દરબાર સાહિબ સંકુલમાં શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેઓ બચી ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વેજીટેબલ ઉપમા થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે, સવાર માટે એક પરફેક્ટ હેલ્ધી રેસીપી

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

આગળનો લેખ
Show comments