Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદી હુમલાઓ વચ્ચે અમિત શાહ જશે જમ્મુ-કાશ્મીર, સુરક્ષા સમીક્ષા બેઠકની કરશે અધ્યક્ષતા

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (13:29 IST)
ઘાટીમાં વધતી જતી આંતકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે આવીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસની મુલાકાતે રવાના થશે. તેઓ આવતીકાલે શ્રીનગર પહોંચશે અને સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે.
 
ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મુ -કાશ્મીર મુલાકાત હશે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં વિકાસના કામોની સમીક્ષાના બહાને અટકેલી રાજકીય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments