rashifal-2026

અમરનાથ યાત્રાઃ વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2024 (11:49 IST)
Amarnath yatra- જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિઝનમાં
 
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને કારણે સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલી અમરનાથ યાત્રા રવિવારે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાનમાં સુધારો થતાં રવિવારે સવારે તીર્થયાત્રીઓના નવા જૂથને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નુનવાન પહેલગામ બેઝ કેમ્પથી પવિત્ર ગુફા મંદિરમાં પૂજા માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી. 52 દિવસની અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરમાં પૂજા અર્ચના કરી છે. આ યાત્રા 19 ઓગસ્ટે પૂરી થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments