Webdunia - Bharat's app for daily news and videos

Install App

અદાણી ગ્રુપના રિફાઈન્ડ વેરહાઉસમાં ભીષણ આગ લાગી

Webdunia
રવિવાર, 26 નવેમ્બર 2023 (13:04 IST)
રાતથી સળગી રહ્યું છે અદાણીનું ગોડાઉન- ઉત્તર પ્રદેશના સહારનપુર દેહત કોતવાલી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે અદાણી ગ્રુપના ઘી, રિફાઈન્ડ અને સરસવના તેલના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લગભગ દસ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
 
સહારનપુર ગામ કોતવાલી વિસ્તારના બેહત રોડ પર સ્થિત નઝીરપુરા ગામમાં સ્થિત અદાણી ગ્રુપના ઘી, રિફાઈન્ડ અને સરસવના તેલના વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી.

ફાયર વિભાગની ટીમોએ 10 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. કંપનીના અધિકારીઓ નુકસાનનું આકલન કરી રહ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે કરોડો રૂપિયાનું રિફાઈન્ડ ઘી અને તેલ બળીને ખાખ થઈ ગયું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments