Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવીત થવાની સાક્ષી આપવા કોર્ટ આવ્યા વૃદ્ધની મોત- ઑફિસરોએ 6 વર્ષ પહેલા કાગળ પર મૃત જણાવ્યો હતો

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2022 (16:49 IST)
UP ના સંત કબીર નગરમાં પોતાને જીવીત સિદ્ધ કરવા કોર્ટ પહોંચ્યા 70 વર્ષના વૃદ્ધએ સરકારી ઑફિસરની સામે જીવ ગુમાવ્યો. ખેલઈ નામના આ વૃદ્ધ ગયા 6 વર્ષથી કાગળમાં નોંધાયેલી તેમની મોત વિરૂધ લડી રહ્યા હતા. આ લડતના અંતિમ ચરણમા તેણે ઓફિસરની સામે પોતે રજૂ થઈને પોતાને જીવીત સિદ્ધ કરવુ હતુ. 
 
ખેલઈ અધિકારીની સામે રજૂ તો થય પણ તેમની વાત નથી રાખી શક્યા. એટલે કે કાગળોમાં મૃત ખેલઈ સરકારી અધિકારીની સામે દુનિયા છોડી ગયા. વર્ષ 2016માં તેમના મોટા ભાઈ ફેરઈની મોત થઈ હતી. પણ તેના કારણે કાગળોમાં નાના ભાઈ ખેલઈને મરેલો જોવાયો હતો. 
 
જ્યારે ખેલઈ પોતે જીવીત સિદ્ધ કરવાની પ્રોસેસમાં હતા આ દરમિયાન ગામમાં એકત્રીકરણની પ્રક્રિયા શરૂ થઈ. તેણે ચકબંદી કોર્ટમાં અપીલ કરી. ત્યાં પણ તેમની સંપત્તિ તેમના નામે નથી થઈ. મંગળવારે તે ફરી તાલુકા પંચાયત પહોંચ્યા હતા તો ચકબંદી અધિકારીએ બુધવારે બોલાવ્યો હતો. ખેલઈ બુધવારે તેમના પુત્ર હીરાલાલ  તહસીલ પહોંચ્યા, પરંતુ ત્યાં અચાનક તેમની તબિયત બગડી. ખેલઈનું સવારે 11 વાગ્યે મોત થઈ ગઈ.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments