Webdunia - Bharat's app for daily news and videos

Install App

512 kg onion- 512 કિલો ડુંગળીના ખેડૂતને મળ્યા 2 રૂપિયા

Webdunia
શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (14:00 IST)
Sell 512 kg Onion: દેશમાં ખેદૂતોની સ્થિતિ છુપાવી શકાય એમ નથી. આપણે મોટાભાગે સાંભળી છીએ કે જ્યાં ખેડૂતો તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. વેપારીઓ અને વચોટિયાની જાળ ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં તેમનો પાક ખરીદી લે છે, જેના લીધે તેમની આર્થિક સ્થિતિ જૈસે થે જેવી જ રહે છે. કંઇક આવો કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતે જિલ્લાના એક વેપારીને 512 કિલો ડુંગળી વેચી. જેમાં તેણે ફક્ત 2.49 રૂપિયાનો નફો થયો. 
 
સોલાપુરના બરશી તાલુકામાં રહેનાર 63 વર્ષીય ખેડૂત રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે તેમની ડુંગળીની ઉપજ સોલાપુર માર્કેટ યાર્ડમાં 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઇ. તેમણે જણાવ્યું કે તમામ કાપકૂપ બાદ તેમને ડુંગળી માટે ફક્ત આ મામૂલી રકમ પ્રાપ્ત થઇ. રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે હું સોલાપુરમાં એક ડુંગળીના વેપારીને વેચવા માટે 5 ક્વિંટલથી વધુ વજનની 10 બેગ ડુંગળી મોકલી હતી. તેમણે જણાવ્યું કે પાંચ ક્વિટલ ડુંગળીનું લોડિંગ, ટ્રાંસપોર્ટ અને બીજા કામો માટે પૈસા કાપ્યા બાદ, મને ફક્ત 2.49 રૂપિયા નફો મળ્યો. 

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments