Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE: 2G - કૌભાંડમાં એક કેસમાં એ રાજા અને કનિમોઝી સહિત બધા આરોપી મુક્ત

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (11:04 IST)
LIVE UPDATES:
 
- હાલ બે કેસનો નિર્ણય બાકી છે કોર્ટે એક જ મામલે હજુ બધા આરોપીઓને મુક્ત કરવામાં છે.  બચાવ પક્ષના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ છે કે સીબીઆઈનો કેસ ખોટો સાબિત થયો છે. 
 
- ઉલ્લેખનીય છે કે રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝીવાલા મામલામાં બધા આરોપે એમુક્ત થઈ ગયા છે. હાલ વર્તમાન નિદેશાલયના મામલે કોર્ટનો નિર્ણય આવવો બાકી છે. 
- કોર્ટના તત્કાલીન ટેલીકોમ મંત્રી એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝી સહિત બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. 
- બચાવ પક્ષ તરફથી રાજીવ અગ્રવાલ અને આસિફ બલવાના વકીલ વિજય અગ્રવાલે કહ્યુ કે કોર્ટ તેમના જ પક્ષમાં નિર્ણય સંભળાવશે. 
 
વર્ષ 2010માં થયેલા 2G કૌભાંડમાં સીબીઆઈ કોર્ટ આજે ફેંસલો સંભળાવશે. 2Gના કારણે દેશને 1 લાખ 76 હજાર કરોડનું નુકસાન ઉઠાવવું પડ્યું. આ મામલે તત્કાલીન ટેલિકોમ મિનિસ્ટર એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝીને જેલ થઈ હતી. આ ઉપરાંત અનેક કંપનીઓ અને કારોબારી પણ તેમાં આરોપી છે.
 
2G કૌભાંડ સાથે સંકળાયેલા ત્રણ મામલામાં અદાલત આજે તેનો ફેંસલો સંભળાવશે. તેમાંથી બે સીબીઆઈ અને એક કેસ ઇડીએ દાખલ કર્યો હતો. એ રાજા પર ટેલિકોમ મંત્રી પદે રહીને શાહિદ બલવાની કંપની સ્વાન ટેલિકોમને નિયમો નેવે મૂકીને 2જી લાયસન્સ આપવાનો આરોપ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments