Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણતંત્ર દિવસ- સામે આવી ચયનિત ઝાંકિઓની લિસ્ટ, આ વર્ષે રાજપથ પર નથી જોવાશે આ રાજ્ય

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (12:13 IST)
રક્ષા મંત્રાલયએ 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ થનાર રાજ્યોની ઝાંકિઓના ચયન કરી લીધુ છે. તેમાં મંત્રાલય, વિભાગ, રાજ્ય અને કેંદ્ર શાશિત પ્રદેશની ઝાંકિઓ શામેલ છે. ચયનિત ઝાંકિયા રાજપથ પર જોવાશે. આ વખતે દેશવાસીઓએ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંકીને જોવા નહી મળશે. હકીકતમાં કેંદ્ર સરકારએ આ બન્ને રાજ્યોની ઝાંકિયોના પ્રસ્તાવને અસ્વીકાર કરી નાખ્યુ છે. 
રાજપથ પર આ ઝાંકિઓના નજારા થશે. 
ઉદ્યોગ અને આંતરિક વ્યાપારને વધારો આપતા વિભાગ 
પેયજળ અને સ્વચ્છતા વિભાગ 
વિત્તીય સેવાઓના વિભાગ 
એનડીઆરએફ, ગૃહ મંત્રાલય 
સીપીડબ્લ્યૂડી, આવાસ અને શહરી મંત્રાલય 
જહાજરાની મંત્રાલય 
આંધ્રપ્રદેશ 
અસમ છતીસગઢ 
ગોવા 
ગુજરાત
હિમાચલ પ્રદેશ 
જમ્મૂ કશ્મીર 
કર્નાટક 
મધ્યપ્રદેશ 
ઓડિશા 
પંજાવ 
રાજસ્થાન 
તમિલનાડુ 
તેલંગાના 
ઉત્તર પ્રદેશ 
વિશેષજ્ઞ સમિતિ તેમની સિફારિશ રક્ષા મંત્રાલયને સોંપે છે 
ગણતંત્ર દિવસ પરેડ માટે રાજ્યો, કેંદ્રશાસિત પ્રદેશ, કેંદ્રીય મંત્રાલય અને વિભાગથી પ્રસ્તાવ આમંત્રિત કરાવે છે. ઝાંકિઓના ચયન એક વિશેષ સમિતિ દ્બારા કરાય છે. જેમાં કળા સંસ્કૃતિ, ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત, વાસ્તુકળા અને નૃત્યકળાથી સંબંધિત લોકો શામેલ હોય છે. 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments