Festival Posters

નહી ચાલી રહ્યું છે 10 રૂપિયાનો સિક્કો, બૈંક પણ નહી લઈ રહ્યા

Webdunia
શુક્રવાર, 17 મે 2019 (14:19 IST)
ઈમ્ફાલ જો તમે મણિપુરમાં કોઈ બસથી યાત્રા કરવા ઈચ્છો છો કે કોઈ કરિયાણાની દુકાનમાં જાઓ છો અને તમારા પર્સમાં 10 રૂપિયાનો સિક્કો છે તો થઈ શકે છે કે તમને બહારનો રસ્તો જોવાય. ભારતીય રિજર્વ બેંક (આરબીઆઈ)ની તરફથી નિયમિત સ્પષ્ટીકરણ છતાંય મણિપુરના લોકો ખાસ કરીને નાના વ્યાપારી 10 રૂપિયાના સિક્કો નહી લેવા ઈચ્છે/ 
 
પણ કેટલાક લોકો જાણે છે કે 10 રૂપિયાનો સિક્કા ચલનમાં છે. પણ સ્થાનીય વિક્રેતાઓ અને દુકાનદારોમાં અત્યારે પણ આટલી વેધતાને લઈને સ%ંદેશ બન્યું છે. સરકારી શાળાનાં અધ્યાપક માંગલેમ્બીએ કહ્યું કે વધારેપણુ કરિયાણ સ્ટૉર 10 રૂપિયાના સિક્કા નહી લએ છે. તેમનો કહેવું છે કે  નિજી બેંક તેને સ્વીકાત નહી 
કરતા. 
 
અહીં એક સ્થાનીય બજારમાં શાક વિક્રેતા પી પિશાકએ કહ્યું કે તેને સટીક કારણ નહી ખબર પણ તેમના સાથીઓએ તેને 10 રૂપિયાના સિક્કા સ્વીકાર કરવાનું કહ્યું છે. આરબીઆઈની ઈમ્ફાલ શાખાની મહાપ્રબંધકએ આ ગેરસમજને દૂર કરવાને કહ્યું 14 ડિજાઈનમાં આવતો 10 રૂપિયાનો સિક્કા નકલી નહી છે અને તેને વગર કોઈ અચકાવટને સ્વીકાર કરી શકાય છે. તેને કહ્યું કે નોટબંદીના અઢી વર્ષ પછી પણ લોકો તેની વેધરાને લઈને શંસયમાં છે. 
 
આ જણાવત્તા પર મણિપુરમાં કેટલીકે બેંકએ 10 રૂપિયાના સ્વીકાર કરવાની ના પાડી દીધી. તો તેણે કહ્યું કે જો આરબીઆઈની પાસે આ સંબંધમં શિકાયત કરાઈ તો ઉચિત કાર્યવાહી કરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આગળનો લેખ
Show comments