Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા વેચતા-વેચતા સીખી હિંદી- નરેન્દ્ર મોદી

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:58 IST)
મોદીએ 10માં હિન્દી સમ્મેલનનું ઉદ્દઘાટન કરતા કહ્યુ કે મારી માતૃભાષા હિન્દી નહી ગુજરાતી છે. મને હિન્દી સારુ આવડતુ નહોતુ.  પણ ચા વેચતા-વેચતા આ શીખવાનો અવસર મળ્યો.  એમણે કહ્યું કે મુંબઈમાં દૂધનો ધંધો કરતા ઉત્તરપ્રદેશના લોકો એમના ગામથી ખેડૂત પાસે ભેસ ખરીદવા આવતા હતા અને એ ભેસોને માલગાડીમાં ભરીને લઈ જતા હતા.  મોદી એમને ચા વેચવા જતા હતા. એ લોકોને ગુજરાતી આવડતુ નહોતુ અને મને હિન્દી નહોતુ આવડતુ. પણ ચા વેચતા વેચતા એ લોકો સાથે વાતચીત કરતા કરતા હું હિન્દી શીખી ગયો.  
 
મોદીએ સમ્મેલનમાં લોકોના જોરદાર હાસ્ય વચ્ચે કહ્યું કે મને હિન્દી આવડતું ન હોત તો મારું શું થયુ હોત ? આજે હું લોકો સુધી કેવી રીતે પહોંચતો. ભાષાની તાકાત શું હોય છે એ હુ સારી રીતે સમજી ગયો છુ. 
 
વિનોદી મૂડમાં દેખાતા મોદીએ કહ્યું કે ગુજરાતમાં લોકો ગુજરાતીમાં ઝગડો કરતા નથી. બે લોકો વચ્ચે ઝગડો થતા એ હિદીમાં તૂ-તૂ મેં-મે કરવા લાગે છે. એ ગુજરાતીમાં ઝગડો કરી જ શકતા નથી.  કારણકે ગુજરાતીમાં એ ભાવ આવતો જ નથી.  ઝગડનારને લાગે છે કે હિન્દીમાં ઝગડશે તો સામેવાળાને લાગશે કે આ તો દમવાળો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments