Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિન્દ્રનાથ ટૈગોરની બહેનની દિકરી સાથે થયો હતો ગાંધીને પ્રેમ, માનતા હતા "આધ્યાત્મિક પત્ની"

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (14:43 IST)
રાષ્ટ્રપિતા અને અહિંસાની પુજારી મહાત્મા ગાંધીને સરલા દેવી ચૌધરાનીથી થઈ ગયું હતું. સરલા દેવી ચોધરાની પ્રગતિશીલ મહિલા હતી અને તે સમય લાહોરમાં તેમના પતિ સાથે રહેતી હતી. મહાત્મા ગાંધી, સરલા દેવી ચૌધરાનીના આકર્ષક વ્યક્તિત્વથી આકર્ષિત થઈ ગયા હતા. પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહા આ પુસ્તકમાં આ વાત જણાવી છે.
સરલા દેવી ચોધરાનીને, ગુરુદેવ રવિન્દ્રનાથ ટૈગોરની બેનની દીકરી હતી. રબીન્દ્રનાથ ટૈગોરની જેમ તેમના ભાણજી સરલા દેવી ચૌધરાની પણ કવિતાઓ લખતી હતી. તેમની અવાજ પણ ખૂબ જ મધુર હતા અને ઘણી વખત આજાદી અપાવવા માટે થનારી બેઠકોના સમયે તે ગીતે ગાતી હતી.
 
મહાત્મા ગાંધીએ પણ સરલા દેવી ચોધારણી Sarala Devi Chaudhurani ને ગાતા સાંભળ્યું હતું. રામચંદ્ર ગુહાએ તેના પુસ્તક 'ગાંધી- દ ઇયર દૈટ ચેંજ્ડ દ વર્લ્ડ' માં સરલા દેવી ચોધરાની ઈંડિપેંડેંટ માઈડેંટ હતી અને તેમના વ્યક્તિત્વ કરિશ્માઇ હતા.
 
સરલા દેવી ચોધરાની Sarala Devi Chaudhuraniરુચિ- ભાષા, સંગીત અને લેખનમાં બહુ ગાઢ હતી. મહાત્મા ગાંધી લાહોરમાં સરલાના ઘરે જ રોકયા હતા. તે સમયે સરલા દેવીના પતિ સ્વતંત્રતા સેનાની રામભુજ દત્ત ચૌધરી જેલમાં હતા. ગાંધી અને સરલા બન્ને એક બીજાના બહુ નજીક રહ્યા. અહીં સુધી કે ગાંધી સરલાને 'આધ્યાત્મિક પત્ની'જણાવતા હતા. પણ પછીના દિવસોમાં ગાંધીને આ પણ માન્યુ કે આ સંબંધના કારણે તેમના લગ્ન તૂટતા-તૂટતા બચ્યા.
 
જણાવીએ કે 2 ઓક્ટોબર 2019 ના સંપૂર્ણ દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151વીં જયંતીનો જશ્ન ઉજવશે. 2 ઑક્ટોબર 1869 માં ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને સંપૂર્ણ વિશ્વ અહિંસાના પુજારી સ્વરૂપમાં પૂજે છે.
 
રામચંદ્ર ગુહાના મુજબ, પછી સી રાજગોપાલાચારીના કહેવા પર મહાત્મા ગાંધીએ સરલા દેવી ચૌધરાનીથી તેમનો આ સંબંધ કજ્ત્મ કર્યું. પણ મહાત્મા ગાંધી અને સરલા દેવી ચૌધરાનીના વચ્ચે સંબંધને લઈને આટલી વધારે વાતચીત નથી થતી અને ન ગાંધીજી જૂની જીવનમાં આ પર કોઈ પ્રકાશ નાખ્યું છે.
 
મહાત્મા ગાંધીની પત્ની કસ્તુરબા ગાંધી આ સંબંધ વિશે શું કહે છે? આ વિશે મહાત્મા ગાંધીની કોઈ પણ જીવનીનો ઉલ્લેખ નથી મળ્યું છે. મહાત્મા ગાંધી જ્યારે સરલા દેવી ચૌધરાની તરફ આકર્ષિત થયા તે સમયે તેમની ઉમ્ર 50 વર્ષ હતી અને સરલાદેવી ચૌધરાની તેમનાથી ત્રણ વર્ષ જ નાની હતી.
 
સરલા દેવી જ્યારે 29 વર્ષ થયા હતા ત્યારે મહાત્મા ગાંધીથી તેણીના પ્રથમ મુલાકાત થઈ હતી. આ 1901નો વર્ષ હતા. આ એક લેટરમાં મહાત્મા ગાંધી સરલા દેવી ચૌધરાનીએ અહીં સુધી પણ લખ્યુ હતું કે તેને તેમના સપના આવે છે.
મહાત્મા ગાંધી સરલા દેવી ચોધરાનીના નજીક વર્ષ 1919 માં આવ્યા હતા. ગાંધી 1915 માં ભારત પાછા ફર્યા પછી 1919 માં સરલા દેવી ચોધરાનીના લાહોર સ્થિત ઘર પર રોકાયા હતા. આ પણ કહેવાય છે કે
સરલા દેવી અને મહાત્મા ગાંધીના સંબંધ પર કસ્તૂરબા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. મહાત્મા ગાંધીના દીકરાઓએ પણ આ સંબંધનો વિરોધ કર્યું હતું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

VIP કલ્ચર અને જનતાની શ્રદ્ધા વચ્ચે આ રીતે લાચાર થઈને પોલીસ જોડી રહીછે હાથ ? કલ્ચર અને જનતાની શ્રદ્ધા વચ્ચે એવા બેબસ થઈને હાથ જોડી રહી છે યૂપી પોલીસ

Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય

મહાકુંભમાં જઈ રહેલા લોકો, ધ્યાનમાં રાખો, જાણો ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે કેટલા કિલોમીટર ચાલવું પડશે.

Prayagraj Mahakumbh Stampede : પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણો કેવી રીતે મચી અફરાતફરી, શું હતું કારણ

Maha Kumbh Stampedes: નાસભાગમાં ગભરાયા વિના તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? નોંધ 4 સલામતી Tips

આગળનો લેખ
Show comments