Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Inspiring Thought of Mahatama Gandhi- જીવનને નવી દિશા આપતા મહાત્મા ગાંધીજી ના સુવિચારો

Inspiring Thought of Mahatama Gandhi- જીવનને નવી દિશા આપતા મહાત્મા ગાંધીજી ના સુવિચારો
, શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (14:04 IST)
ભવિષ્યમાં શુ થશે હુ એ નથી વિચારવા માંગતો 
મને વર્તમાનની ચિંતા છે, ઈશ્વર મને આવનારા ક્ષણો પર 
કોઈ નિયંત્રણ આપ્યુ નથી 
- મહાત્મા ગાંધી 
webdunia
વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત પ્રાણી છે 
એ છે વિચાર છે એ જ બની જાય છે 
- મહાત્મા ગાંધી 
webdunia
કામની અધિકતા નહી પણ 
અનિયમિતતા માણસને ખતમ કરી નાખે છે 
- મહાત્મા ગાંધી 
webdunia
- ગુલાબને ઉપદેશ આપવાની જરૂર નથી 
તે ફક્ત પોતાની સુગંધ વિખેરે છે 
તેની સુગંધ જ તેનો સંદેશ છે 
- મહાત્મા ગાંધી 
webdunia
શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ 
અને આત્મવિશ્વાસનો અર્થ છે 
ઈશ્વરમાં વિશ્વાસ 
- મહાત્મા ગાંધી 
webdunia
કેટલાક લોકો સફળતાના ફક્ત સપના જુએ છે 
જ્યારે કે અન્ય વ્યક્તિ જાગે છે અને સખત મહેનત કરે છે 
- મહાત્મા ગાંધી 
webdunia
તમે ત્યા સુધી એ નથી સમજી શકતા કે 
તમારે માટે કોણ મહત્વપૂર્ણ છે, જ્યા સુધી 
તમે એ વ્યક્તિને ખરેખર ગુમાવી ન દો 
- મહાત્મા ગાંધી 
webdunia
મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે 
સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનુ સાધન 
- મહાત્મા ગાંધી 
webdunia
પોતાની ભૂલ સુધારવી એ ઝાડુ લગાવવા જેવુ છે 
જે પૃથ્વીની સપાટીને ચમકદાર અને સ્વચ્છ બનાવી દે છે 
- મહાત્મા ગાંધી
webdunia
પ્રેમની શક્તિ દંડની શક્તિથી હજારગણી 
પ્રભાવશાળી અને સ્થાયી હોય છે 
- મહાત્મા ગાંધી
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 મોટી વાતો જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવે છે ખાસ