rashifal-2026

મહાશિવરાત્રિ - આ દિવસે કરો આ ઉપાય મળશે સૌભાગ્ય

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (16:22 IST)
ભગવાન શિવનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો લગ્ન થયું હતું. જે લોકો લગ્નની કામના રાખે છે તેના માટે શિવરાત્રિનો વ્રત બહુ ફળદાયી છે. માન્યતા છે કે જે કન્યા મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખે છે તેને મનગમતું વર મળે છે. આ સિવાય તમે આ દિવસે કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને દૂર કરી શકો છો. 
તો આવો જાણીએ એવા જ કેટલાક ઉપાય 
 
1. મહાશિવરાત્રિના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન પછી મંદિર જવું. જળમાં દૂધ અને સફેદ ચંદન મિક્સ કરી શિવલિંગનો અભિષેક કરો. અભિષેક કરતા સમયે  ૐ નમ: શિવાય: મંત્રનો જાપ કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે. 
 
2. મહાશિવરાત્રિના દિવસે શિવનો પૂજન દીપ પ્રગટાવીને અને આરતી કરી કરો. ત્યારબાદ તમારા માથા પર સફેદ ચંદનનો તિલક જરૂર લગાવો. આ ઉપાયથી માનસિક શાંતિ મળે છે. 
 
3. મહાશિવરાત્રિના દિવસે સફેદ આસન પર બેસીને ભગવાન શિવના સામે બેસી રૂદ્રાક્ષની માળાથી  મંત્ર "ૐ સોમાય નમ:" નો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. 
 
4. શિવરાત્રિના દિવસે શિવનો પૂજન  અને મંત્ર જપના સાથે મેવા અને શાકર નો ભોગ લગાડો. 
 
5. શિવરાત્રિના દિવસે સવારે નહાવી-ધોઈને શિવલિંગ પર સફેદ ચંદનથી ભગવાન શિવની પૂજા કરો. શિવલિંગ પર બિલ્વપત્ર, ધતૂરો અને આકડાના ફૂલ અર્પિત કરો. સાથે જ ગાયત્રી મંત્રનો જપ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments