Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રિ 2022- આ પાંચ વસ્તુઓથી મહાશિવરાત્રિ પર જરૂર કરવી જોઈએ શિવ આરાધના

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:07 IST)
મહાશિવરાત્રીનો પર્વ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રાખે છે. આ તહેવાર હિન્દ્ય કેલેંડરના ફાગણ માસની ચતુર્દશી તિથિ પર ઉજવાય છે. હિન્દુ માન્યતા મુજબ 
 
મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીનો લગ્ન થયું હતું. આ દિવસે આખો દિવસ વ્રત અને પૂજા પાઠ કરવાનો વિધાન હોય છે. આ વખતે આ પર્વ 4 માર્ચ સોમવારએ છે. મહાશિવરાત્રી પર શિવ ભક્ત મંદિરોમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરે છે. તે સિવાય મહાશિવરાત્રી પર પૂજામાં 5 ખાસ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. 
બિલીપત્ર- ભગવાન શિવને બિલીપત્ર ખૂબજ પ્રિય હોય છે. જે પણ શિવભક્ત જાણ કે અજાણ શિવલિંગ પર બિલીપત્ર અર્પિત કરે છે ભગવાન શંકર તેના પર જરૂર પ્રસન્ન હોય છે. 
 
ધતૂરો- મહાશિવરાત્રી પર શિવલિંગ પર જે ભક્ત ધતૂરો ચઢાવે છે તેના  જીવનમાં બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. 
 
ગંગાજળ- મહાશિવરાત્રી પર ભગવાન શિવને ગંગાજળથી જળાભિષેક કરવાથી સુખ અને સંપન્નતા આવે છે. 
 
શેરડીનો રસ- મહાશિવરાત્રી પર ભગવાન શંકરને શેરડીનો રસ પણ અર્પિત કરવું. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. 
 
ભાંગ- ભાંગનો ભોગ પણ ભોળાનાથને ખૂબ પ્રિય હોય છે. તેથી ભગવાન શિવને મહાશિવરાત્રિ પર્વ પર ભાંગ જરૂર ચઢાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments