rashifal-2026

જીતવું હોય કોઈનો દિલ તો માત્ર કરવું આ 4 કામ, બધા થશે તમારા દીવાના

Webdunia
બુધવાર, 29 મે 2019 (14:43 IST)
દુનિયામાં દરેક કોઈની ઈચ્છા હોય છે કે તેમને વધારે થી વધારે લોકો પ્યાર કરીએ. બધાની વાણી અને દિલમાં માત્ર તેમનો નામ હોય. ભલે તે પરિવાર હોય કે પછી ઑફિસમાં સાથ કામ કરતા લોકો. લોકોને વધારે પસંદ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. પણ કેટલાક લોકો હોય છે જેમની ટેવ હોય છે તે કોઈના વખાણ ન કરતા કે સારી વાતને અનજુ કરી નાખે છે. તેથી તમે કેટલાક ઉપાય અજમાવી તેમનો દિલ જીતી શકો છો. 
સાંભળો બધાની 
જ્યારે તમે લોકોથી મળો છો તો માત્ર તમારી જ વાત ન બોલવી. પણ તેમની પણ સાંભળવી. સારું તો આ છે કે કોઈ વિષય પર બધાની સલાહ જાણ્યા પછી જ તમને વિચાર રાખવું. જેથી આ તુલનાત્મક રૂપથી યોગ્ય છે. લોકો જ્યારે તમારાથી વાત કરીએ તો તેમની વાતને ધ્યાનથી સાંભળવું. 
સકારાત્મક રહેવું
ઘણી વાર કોઈ મુદ્દા પર લોકો આલોચનાત્મક વાત કરે છે. તેનાથી વાતાવરણ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. તેથી જો કોઈ તમારી સલાહ માંગે છે તો સકારાત્મક પક્ષની વાત કરવી. જીવનના સકારાત્મક પક્ષની તરફ ધ્યાન આપવું. 
સમ્માન આપવું 
દોડધામના જીવનમાં ઘણી વાર લોકો તેમના દિલની વાત કોઈથી નહી બોલતા અને તેમના નજરિયા કોઈથી શેયર નહી કરતા. તેથી જ્યારે કોઈ તમારાથી તમારા મનની વાત શેયર કરવા ઈચ્છે છે તો તેને સમય આપવું અને ધ્યાનથી સાંભળવું. 
 
જ્યારે અમે સામે વાળાના વિચારને સમ્માન આપશો તો તેમના મનમાં તમારા પ્રત્યે આદર ભાવ પેદા થશે. લોકો જ્યારે તમારાથી વાત કરીએ તો તેમની વાતને ધ્યાનથી સાંભળવું ન કે માત્ર મોબાઈલ કે ટીવીના રિમોટને ખચોડવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉત્તર પ્રદેશમાં SIR નું કામ પુરૂ, 2.89 કરોડ મતદારોના નામ કપાયા, 9.57 લાખ મતદારોએ જમા નથી કર્યા ફોર્મ, જુઓ સંપૂર્ણ આંકડા

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments