rashifal-2026

#webviral શાહરૂખએ શા માટે કહ્યું કે મોદી PM બન્યા તો હું દેશ છોડી દઈશ ..જાણો સચ્ચાઈ

Webdunia
બુધવાર, 31 ઑક્ટોબર 2018 (18:05 IST)
કોઈએ આ શાહરૂખ હકલો જોવાય તો બોલશો કે 5 વર્ષ થવા આવી ગયા. અત્યારે સુધી ભારત કેમ નહી મૂકયો... સંદેશની સાથે બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વીટમાં શાહરૂખએ લખ્યું કે - જો મોદી પ્રધાનમંત્રી બન્યા તો હું ટ્વિટર જ નહી દેશ પણ દેશ પણ મૂકી દઈશ" 
ફેસબુકના આ પાના ‘I Support Narendra Bhai Modi Bjp’ એ પોસ્ટ કર્યા છે કે જેને આશરે 3500 વાર શેયર કર્યા છે અને 
 
આશરે 2300 લોકોએ પોસ્ટ  પર રિએક્ટ કર્યા છે. આ પોસ્ટ BJP Khargone Barwani’ નામના ફેસબુક પાના પર પણ શેયર કરાયું છે. 
 
પોસ્ટના વાયરલ થયા પછી કમેંટ બૉક્સમાં લખી વાતથી સાફ અંદાજો લગાવી શકાય છે કે લોકોએ એ વાર ફરીથી આ ફેક ન્યૂજ પર વિશ્વાસ કરી લીધું છે. 
 
શું છે સચ્ચાઈ 
તમને જણાવીએ કે આ ટ્વીટ માત્ર ફેક જ નહી પણ ચાર વર્ષ જૂનો છે. માર્ફની કરેલ આ ટ્વીટ પહેલીવાર 2014માં વાયરલ થઈ હતી. ત્યારે શાહરૂખ ખાન તેમના ઑફિશિયલ ટ્વિટર હેંડલથી સ્પષ્ટીકરણ કર્યા હતા કે તેણે એવું કોઈ વાત નહી કરી. 
આ વાત શરૂ થઈ વિવાદિત એક્ટર કમાલ આર ખાન, જે ટ્વિટર પર તેમનો નાન નામ KRK લખે છે. એ ટ્વીટ કર્યા " વાદા મુજબ હું હમેશા માટે ભારત 
 
મૂકીને જઈ રહ્યો છું મને  નહી ખબર કે   SRK શાહરૂખ અને બીજા તેમના વાદા નિભાવે છે , પણ હું નિભાવી રહ્યા છું. 
 
કમાલ ખાનએ 27 ઓગસ્ટે 2012ને ટ્વીટ કર્યા હતા. આ મારું આખા દેશને ચેલેંજ છે કે જો  જો મોદી પ્રધાનમંત્રી બન્યા તો હું ટ્વિટર જ નહી દેશ પણ દેશ પણ 
 
મૂકી દઈશ" 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments