Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંસદમાં આજે ફરી ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, જાણો ત્રણ તલાક બિલથી સંકળાયેલી 10 ખાસ વાતૉં

ટ્રિપલ તલાક
Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:34 IST)
નવી દિલ્હી- લોકસભામાં ગુરૂવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરાશે. બિલ પર ચર્ચા પછી આજે જ સદનમાં તેને પારિત થવાની શકયતા છે. જાણો આ બિલથી સંકળાયેલી 10 ખાસ વાતોં 
- બિલમાં એક સાથે ત્રણ વાર તલાક આપવાને અપરાધ કરાર થવાનું છે. આ બિલમાં દોષીને જેલની સજા સંભળાવવાનો પણ પ્રાવધાન કરાયું છે. 
- ત્રણ તલાકને જો મંજૂરી મળી જાય છે તો કાનૂન ગેરજામીન બન્યુ રહેશે. પણ આરોપી સુનવની પહેલા પણ મજિસ્ટ્રેટથી જામીન માંગવા માટે વિનંતી કરી શકે છે. 
- ત્રણ તલાક બિલમાં અપરાધીને સજા વિવાદાસ્પદ મુદ્દો બન્યું છે. તેના કારણે આ બિલ પાછ્લી વાર રાજ્યસભામાં પાસ નથી થઈ શકયો હતું. 
- સંસદના પાછલા સત્રમાં ત્રણ તલાક બિલના રાજ્યસભામાં ફંસવા પછી સરકારને તેને લઈને એક અધ્યાદેશ રજૂ કરાયું હતું. 
- આ બિલ મહિલાઓને સશ્કતીકરણ માટે છે. કાનૂનમાં સમજૂતીના વિક્લ્પને પણ રખાયુ છે. પણ આ સોદો પત્નીની પહલ પર જ થઈ શકે છે. 
- ત્રણ તલાક પર કાનૂનમાં નાના બાળકની કસ્ટડી માને આપવાનો પ્રાવધાન છે. પત્ની અને બાળકના ભરણ-પોષણનો અધિકાર મેજિસ્ટ્રેટ નક્કી કરશે, જે પતિને આપવું પડશે. 
- પોલીસ આ બાબતમાં પીડિત પત્ની, તેમના કોઈ નજીકી સંબંધી કે લગ્ન પછી તેમના સંબંધી બનેલા કોઈ માણસની તરફથી શિકાયત કરવા બાબત પર જ કેસ દાખલ કરશે. 
- વિધેયક મુજબ, ભુગતાનની રાશિ મજિસ્ટ્રેટ દ્બારા નક્કી કરાશે. 
-  આ બિલ લોકસભામાં પહેલા પણ પાસ થઈ ગયું છે પણ કેસ રાજ્યસભામાં અટકી ગયું હતું. 
- ભાજપાના વ્હિપ રજૂ કરી તેમના સાંસદને સંસદમાં રજૂ થવાના નિર્દેશ રજૂ કરાશે. તો કાંગ્રેસને પણ વ્હિપ રજૂ કરી સાંસને આવતા 2 દિવસ સંસદમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

વધુ જુઓ..

નવીનતમ

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments