Festival Posters

સંસદમાં આજે ફરી ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા, જાણો ત્રણ તલાક બિલથી સંકળાયેલી 10 ખાસ વાતૉં

Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:34 IST)
નવી દિલ્હી- લોકસભામાં ગુરૂવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરાશે. બિલ પર ચર્ચા પછી આજે જ સદનમાં તેને પારિત થવાની શકયતા છે. જાણો આ બિલથી સંકળાયેલી 10 ખાસ વાતોં 
- બિલમાં એક સાથે ત્રણ વાર તલાક આપવાને અપરાધ કરાર થવાનું છે. આ બિલમાં દોષીને જેલની સજા સંભળાવવાનો પણ પ્રાવધાન કરાયું છે. 
- ત્રણ તલાકને જો મંજૂરી મળી જાય છે તો કાનૂન ગેરજામીન બન્યુ રહેશે. પણ આરોપી સુનવની પહેલા પણ મજિસ્ટ્રેટથી જામીન માંગવા માટે વિનંતી કરી શકે છે. 
- ત્રણ તલાક બિલમાં અપરાધીને સજા વિવાદાસ્પદ મુદ્દો બન્યું છે. તેના કારણે આ બિલ પાછ્લી વાર રાજ્યસભામાં પાસ નથી થઈ શકયો હતું. 
- સંસદના પાછલા સત્રમાં ત્રણ તલાક બિલના રાજ્યસભામાં ફંસવા પછી સરકારને તેને લઈને એક અધ્યાદેશ રજૂ કરાયું હતું. 
- આ બિલ મહિલાઓને સશ્કતીકરણ માટે છે. કાનૂનમાં સમજૂતીના વિક્લ્પને પણ રખાયુ છે. પણ આ સોદો પત્નીની પહલ પર જ થઈ શકે છે. 
- ત્રણ તલાક પર કાનૂનમાં નાના બાળકની કસ્ટડી માને આપવાનો પ્રાવધાન છે. પત્ની અને બાળકના ભરણ-પોષણનો અધિકાર મેજિસ્ટ્રેટ નક્કી કરશે, જે પતિને આપવું પડશે. 
- પોલીસ આ બાબતમાં પીડિત પત્ની, તેમના કોઈ નજીકી સંબંધી કે લગ્ન પછી તેમના સંબંધી બનેલા કોઈ માણસની તરફથી શિકાયત કરવા બાબત પર જ કેસ દાખલ કરશે. 
- વિધેયક મુજબ, ભુગતાનની રાશિ મજિસ્ટ્રેટ દ્બારા નક્કી કરાશે. 
-  આ બિલ લોકસભામાં પહેલા પણ પાસ થઈ ગયું છે પણ કેસ રાજ્યસભામાં અટકી ગયું હતું. 
- ભાજપાના વ્હિપ રજૂ કરી તેમના સાંસદને સંસદમાં રજૂ થવાના નિર્દેશ રજૂ કરાશે. તો કાંગ્રેસને પણ વ્હિપ રજૂ કરી સાંસને આવતા 2 દિવસ સંસદમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

વેલેંટાઈન ડે પર પાર્ટનર આપો સરપ્રાઈઝ રોઝ પન્ના કોટા

હોઠ કેમ કડક થઈ જાય છે? ફક્ત 5 મિનિટમાં તેમને મુલાયમ બનાવવાની સરળ ટિપ્સ જાણો

Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

આગળનો લેખ
Show comments