Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD Rahul Gandhi : દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.

Webdunia
બુધવાર, 19 જૂન 2024 (07:47 IST)
Happy Birthday Rahul Gandhi: કાંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 53 વર્ષના થઈ ગયા. પૉલીટિકલ ફેમિલીમાં 19 જૂના 1970ને જન્મેલા રાહુલ બાળપણથી જ તેમના પિતા રાજીવા ગાંધીના સિવાયા દાદી ઈંદિરા ગાંધીના નજીક હતા. રાહુલ ગાંધીના બર્થડે પર આજે અમે તમને જણાવીશા કે તેમના બાળપણની વાતો 
 
રાહુલ ગાંધી નો જન્મ 19 જૂના 1970માં થયો હતો. તે રાજીવ ગાંદ્જી અને સોનિયા ગાંધીની પ્રથમ સંતાન છે. 
 
 
પૉલીટિકલ ફેમિલીથી સંબંધા રાખતા રાહુલ ગાંધી નાનપણથી જ તેઓ તેમના પિતા રાજીવ ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.
 
રાહુલ ગાંધી બાળપણથી જ તેમની દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા, પરંતુ 21 વર્ષની ઉંમરે તેમણે દાદીને ગુમાવી દીધા. જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984ના રોજ દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી.
 
રાહુલ ગાંધી દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ દૂન સ્કૂલમાં ગયા હતા. આ પછી, 1989 માં, તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું.
 
M.Phil નો અભ્યાસ - રાહુલ ગાંધીએ બ્રિટનની કૈબ્રિજ યૂનિવર્સિટીમાંથી ડેવલોપમેંટ સ્ટડીઝમાં એમફિલ કર્યુ છે. તેમણે અમેરિકાની હાર્વર્ડ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અભ્યાસ ખતમ કર્યા પછી તેઓ બ્રિટનમાં મેનેજમેંટ કંસ્લ્ટેંટ્ની જોબ કરી ચુક્યા ચ હે. 2004માં જ્યારે પહેલીવાર અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા તો પોતાના સોગંધનામામાં રજુ કોલમમાં કિસાન લખ્યુ. 2009માં તેને બદલીને સ્ટ્રૈટજિક કંસલ્ટેંટ લખી નાખ્યુ
 
મોમોઝના શોખીન - રાહુલ ગાંધીના નિકટના લોકો મુજબ તેમને સ્ટીમ મોમોઝ ખાવાનો ખૂબ શોખ છે. રાહુલ ગાંધીને વાંચવાનો પણ ખૂબ જ શોખ છે. દિલ્હીમાં તેમને ખાન માર્કેટમાં બરિસ્તાની કૈપિચિનો કોફી પીતા જોઈ શકાય છે. 
 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments