Webdunia - Bharat's app for daily news and videos

Install App

તિરંગાને ક્યારે અને કેવી રીતે નીચે ઉતારવામાં આવે છે, જાણો શું છે જાળવણીના નિયમો

Webdunia
મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (18:50 IST)
When and how the tricolor is lowered, know what are the rules of maintenance

તિરંગાના ધ્વજને તમે ક્યારેય શારીરિક રીતે નુકસાન પહોંચાડી શકતા નથી. ધ્વજને સળગાવવો, તેને નુકસાન પહોંચાડવું, મૌખિક અથવા શાબ્દિક રીતે તેનું અપમાન કરવા ઉપરાંત, ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર છે.

રાષ્ટ્રધ્વજ ઝડપથી ફરકાવવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે આદર સાથે નીચે ઉતારવામાં આવે છે.
ત્રિરંગો લહેરાવતી અને નીચે ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે.
બ્યુગલના અવાજ સાથે ધ્વજ ફરકાવવામાં આવે છે અને નીચે ઉતારવામાં આવે છે.
તિરંગો જમીન પર રાખવામાં આવતો નથી.
તિરંગો ઉતારીને રાખવામાં આવે છે.
જો તિરંગો ફાટી જાય કે ગંદો થઈ ગયા હોય તો તેને એકાંત જગ્યામાં મર્યાદિત રીતે નષ્ટ કરવો.  
રાષ્ટ્રધ્વજને ક્યારે પણ આમ ક્યાં પણ ફેંકવા નહી શકાય. 
એને માન-સમ્માનથી પરત સાચવીને રાખવો જોઈએ. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments