Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે છે 2 જૂન અને બે જૂનની રોટી નસીબવાળાને જ મળી છે

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (10:40 IST)
આજે 2 જોન છે અને આજના આ દિવસેને લઈને એક ખૂબ ફેમસ કહેવત કહેવાય છે કે ખૂબ ખુશકિસ્મત હોય છે તે લોકો જેને 2 જૂનની રોટી નસીબ હોય છે. પણ આ વખતે અમે તમને અહીં આ પણ જણાવીએ છે કે આ મુહાવરાને દો જૂનથી કઈ રીતે કોઈ સંબંધ નહી છે. આજે પણ આ વાતને કઈને પુષ્ટિ નહી થઈ છે કે આખેર શા માટે આવું કહેવાય છે પણ કેટલીક વાત જેને તેનાથી જોડાય છે. 
 
જેમ આ વિશે વિક્રમ વિવિના કુલાનુશાસક શેલેંદ્ર કુમાર આ કહે છે કે આ ભાષા છે કે આ ભાષાના રૂઢ પ્રયોગ છે. અધિકતાથી આ વિશેમાં સમજીએ તો મુહાવરાના પ્રચલન આશરે 600 વર્ષ પહેલાથે ચાલી આવી રહ્યુ છે. સામાન્ય રીતે મુહાવરાનો ઉપયોગ કોઈ ખાસ ઘટનાને દર્શાવતા માટે કરાય છે. તેને તમે આવું પણ કહી શકે છે કે કોઈ વાતને સીધા શબ્દોમાં ન બોલીને બધાને સમજવા માટે મુહાવરોના ઉપયોગ હોય છે. 
 
આજે અમે વાત કરી રહ્યા છે દો જૂન (બે જૂન) રોટીમા તો  આ વિશે એક મહાન માણસએ જણાવ્યું છે હકીકતમાં દો જૂન રોટીથી કોઈ મહીનાનો અર્થ નહી છે. પણ આ બે ટાઈમની રોટી માટે કહ્યું છે. જી હા તેનો અર્થ છે કે બે સમય એટલે કે સવાર અને સાંજની રોટીથી છે. સીધા જો વાત કરીએ તો આ કહેવાય છે કે બે જૂન એટલે કે બે ટાઈમની રોટી નસીબ વાળાને જ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments