Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આચારસંહિતાના ભંગની અર્જુન મોઢવાડિયાની ફરિયાદ

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (18:37 IST)
નરેન્દ્ર મોદી સામે અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સામે આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ચૂંટણીપંચે નોટિસ કાઢી છે તો બીજી બાજુ ખુદ મોઢવાડિયાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણીપંચને લેખિતમાં ફરિયાદ આપી છે. જેમાં તેઓએ લખ્યું છે કે મહારાષ્ટ્રના લાતુરમાં 9મી એપ્રિલે એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્ય અને જવાનોના નામે મત માગ્યા હતા. આથી તેની સામે ફરિયાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. મોઢવાડિયાએ નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને એક પાનાની આ ફરિયાદ મોકલી છે. જેમાં તેઓએ અંગ્રેજી અને હિન્દીમાં ડ્રાફ્ટિંગ કર્યું છે અને મોદી વાસ્તવમાં શું બોલ્યા હતા. તે વાક્યો પણ લખ્યા છે. ઉપરાંત આ ફરિયાદની સાથે મોઢવાડિયાએ વડાપ્રધાન મોદીના ભાષણની વીડિયો સ્પીચ પણ મોકલી છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments