Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબમાં કોંગ્રેસ હારી તો હુ રાજીનામુ આપી દઈશ - મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબમાં કોંગ્રેસ હારી તો હુ રાજીનામુ આપી દઈશ - મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ
Webdunia
શુક્રવાર, 17 મે 2019 (10:44 IST)
લોકસભા ચૂંટ્ણીના અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર આજે થંભી જશે આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કૈપ્ટન અમરિંદર સિંહનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે જો કોંગ્રેસ હારી તો સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે 
 
કેપ્ટન અમરિંદરે સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામમાં જો પાર્ટીનો રાજ્યમાં સફયો થયો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઇશ અને રાજીનામું પણ આપી દઇશ. બધા મંત્રી અને ધારાસભ્ય રાજ્યમાં પાર્ટીએ ચૂંટણી પ્રદર્શન માટે જવાબદાર હશે.
 
પાર્ટીએ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, મંત્રી અને ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવારોની જીત અથવા હાર થવાની તેના જવાબદાર હશે. હું પણ તે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે, કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા સીટ પર જીતરશે. જણાવી દઇએ કે, આગામી 19 મેના પંજાબમાં મતદાન થશે.
 
આ સાથે જ અમરિંદર સિંહે વિશ્વાસ બતાવ્યો કે પાર્ટે પંજાબની બધી લોકસભા સીટો પર્જીત મેળવશે. પંજાબમાં 19 મેના રોજ અંતિમ ચરણમાં બધી 13 લોકસભા સીટો પર મતદાન થવાનુ છે.  આ માટે શુક્રવારે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર થમી જશે. 2017મમાં કોંગ્રેસે 117માંથી 77 સીટ જીતીને પંજાબમાં સરકાર બનાવી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરવું?

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

એટલા માટે તમારે 3 મહિના સુધી તમારી પ્રેગ્નન્સી વિશે કોઈને કહેવું જોઈએ નહીં, ખુદ ડોકટરો પણ ના પાડે છે

કુંભારની શીખામણ

Easy Hacks To Get Rid Of Mosquitoes- મચ્છરોએ ઓરડાથી આંગણા સુધી બેસવું મુશ્કેલ કરી દીધું છે, આ એક પીળી અને લીલી વસ્તુ રાહત આપી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

આગળનો લેખ
Show comments