rashifal-2026

ડુંગળીને શા માટે કહીએ છે "કૃષ્ણાવલ", ખબર નથી હતી આ જાણકારી

Webdunia
શુક્રવાર, 4 જૂન 2021 (10:23 IST)
ડુંગળીને ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો કાંદા પણ કહીએ છે. અંગ્રેજીમાં તેને ઓનિયન (Onion) કહે છે. આ કંદ શ્રેણીમાં આવે છે જેની શાક પણ બને છે અને તેન શાક બનાવવામાં મસાલાની સાથે ઉપયોગ કરાય છે. તેને સંસ્કૃતમાં કૃષ્ણાવલ કહે છે. પણ આજકાલ આ શબ્દ પ્રચલનમાં નથે. કૃષ્ણાવલ કહેવાના પાછળ એક રહસ્ય છુપાયેલો છે. આવો જાણીએ ડુંગળીને શા માટે કહીએ છે કૃષ્ણાવલ.
 
1. દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્નાટક અને તમિલનાડુના ગ્રામીણ ક્ષેત્રોમાં ડુંગળીને આજે પણ કૃષ્ણાવલ નામથી ઓળખાય છે. 
2. તી કૃષ્ણાવલ કહેવાનો તાત્પર્ય આ છે કે જ્યારે તેને ઉભો કપાય છે તો તે શંખાકૃતી એટલેકે શંખના આકારમાં કપાય છે. ત્યારે જ્યારે આડુ કપાય છે તો આ ચક્રાવર્તી એટલેકે ચક્રના આકારમાં કપાય છે. 
3. તમે જાણો છો કે શંખ અને ચક્ર બન્ને શ્રીહરિ વિષ્ણુના આઠવામા અવતાર શ્રીકૃષ્ણને આયુધોથી સંબંધિત છે. 
4. શંખ અને ચક્રના કારણે જ ડુંગળીને કૃષ્ણાવલ કહીએ છે. કૃષ્ણ અને વલય શબ્દોમે મિક્સ કરી બન્યુ છે કૃષ્ણાવલ શબ્દ છે. 
5. કૃષ્ણાવલ કહેવાના પાછળ માત્ર એક કારણ નથી પણ ભગવાન વિષ્ણુ ચક્ર અને શંખને સાથે ધારણ કરે છે.. તો છે ન આ રોચક જાણકારી 
 
તાજેતરમાં આ જાણકારી સોની ટીવી પર પ્રસારિત ટીવી શો દેવી અહિલ્યા સીરીયલમાં જણાવી છે. અહિલ્યાથી તેની સાસુ ગૌતમા રાણી પૂછે છે કે ઘરમાં કૃષ્ણાવલ નામની કઈ વસ્તુ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments