Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kedarnath Flood - કેદારનાથ પ્રલય 2013 - તે દ્રશ્ય યાદ કરીને આજે પણ આત્મા કાંપી જાય છે

Webdunia
શુક્રવાર, 16 જૂન 2023 (14:06 IST)
Kedarnath Flood 2013- કેદારનાથ દુર્ઘટના 16 જૂન, 2013ની રાત્રે થઈ હતી, જેમાં લગભગ છ હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. અવિરત વરસાદ બાદ મંદિરની ઉપરનું ચૌરાબારી તળાવ તૂટવાને કારણે કેદારનાથ આજુબાજુના  વિસ્તારો ડૂબી ગયા, પાણી મંદાકિની નદીમાં ઉતરી ગયું, જેના કારણે નદીએ પોતાનું રૂપ ધારણ કરીને વિનાશ વેરીને વહેવા લાગ્યો. પ્રલય કે જે ચાર હજારથી વધુ લોકોને વહી ગયો હતો.આજ સુધી એ દુર્ઘટનામાં ગુમ થયેલા હજારો લોકોનો પત્તો લાગ્યો નથી.
 
2013 ના તે પ્રલય વિશે કહેવાય છે જ્યારે કેદારનાથ ધામમાં આ ભયંકર પૂર આવી હતી તે સમયે મંદિરની પાછળથી ઉપરથી વહીને એક વિશાળ પત્થર આવીને મંદિરની ઠીક પાછળ ઉપરથી વહીને આવીને એક મોટો મોટો પથ્થર વહેતો આવ્યો અને મંદિરની આગળ થંભી ગયો. જેનાથી પૂરની ઝડપને રોકી દીધું. આ વિશાળ પત્થરએ બાબાના મંદિરને સુરક્ષિત કરી દીધો હતો. જે પછીથી કેદારનાથમાં તે પત્થરને ભીમશીલા તરીકે પૂજવામાં આવે છે. 
 
કયામતની રાતથી અજાણ હતા લોકો, કેદારનાથમાં સાંજ થઈ ગઈ હતી અને વરસાદ સતત ચાલુ હતો. કેદારનાથ આસપાસ વહેતી નદી મંદાકિની અને સરસ્વતી ઉફાન પર હતી. ખાસ કરીને મંદાકિનીની ગર્જના ડરાવનારી હતી. તેમના સ્ત્રોત કેદારનાથની પાસના પર્વતા ચોરાવાડી નદી હતી જેમાં પાણી ઉપર સુધી ભરાઈ ગયુ હતું. કેદારનાથની આસપાસ પર્વતોમાં વાદળ ફટી રહ્યા હતા. બધા તીર્થયાત્રીઓ કેદારનાથ  મંદિરના આસપાસ બનેલા હોટલો અને ધર્મશાળામાં આરામ કરી રહ્યા હતા. પુજારી સાથે બીજા સ્થાનીય લોકો પણ આ વાતથી અજાણા હતા કે કેદારનાથ માટે તે રાત ભારે થવાની હતી, આશરે 8.30 કેદારનાથમાં પહેલીવાર મોતના ભયંકરા દ્ર્શ્યથી લોકોના સામનો થયુ. 
 
બે દિવસથી પર્વતો પર થઈ રહી હતી ભારે વરસાદ અને વાદળ ફટવાથી લેંડસ્લાઈડ શરૂ થઈ ગયા હતા. કેદારનાથમાં 16 જૂના 2023ની રાત્રે આશરે 8.30 વાગ્યે લેંડસ્લાઈડ થયો અને કાટમાળની સાથે પર્વતોમાં એકત્ર ભારે માત્રામાં પાણી તીવ્ર સ્પીડથી કેદારનાથા ઘાટીની તરફ વધ્યુ અને વસ્તીને અડતો પસાર થઈ ગયુ. જે વહી ગયા તે વહી ગયા પણ તેમાં ઘણા લોકો બચી ગયા તે જીવ બચાવવા માટે અહીં-તહી અહીં અને ત્યાં ભાગવા લાગ્યો. જ્યાં બાબા કેદારનાથ કી જયના ​​નાદ ગુંજી ઉઠ્યા હતા ત્યાં રાતના સન્નાટામાં લોકોની ચીસો ગુંજતી હતી. જીવ બચાવવા માટે લોકો હોટલો અને ધર્મશાળાની તરફા ભાગ્યા. કેદારનાથ મંદિરની આસપાસ વસાયેલો શહેરા ચારે તરફ ઘોંઘટ કરતી નદીઓથી ઘેરાયેલો હતો. મોતના ડરથી લોકો કઈક પણ સમજી નથી શકી રહ્યા હતા અને તે સવાર થવાની રાહા જોઈ રહ્યા હતા. પણ તેમને શું ખબરા હતી કે તેમણે પૂર પહેલો ફટકો પડ્યો છે, સવારે કંઈક વધુ ભયંકર થવાનું છે.
 
સવારે 6.30 વાગ્યે આવ્યુ મહાપ્રલય રાતભર કેદારનાથે વસ્તીની આસપાસના ગર્જનાનની સાથે નદીઓ વહેતી રહી. લોકો બચવાના રસ્તા શોધી રહ્યા હતા. તે ડરમાં હતા પણ કેદારનાથ મંદિરમાં ફંસાયેલા લોકો વરસાદ રોકાવવાની રાહ જોઈ રહ્યા હતા. રાતભર સતત વરસાદ થતી રહી. મંદિરો, હોટેલો, રેસ્ટ હાઉસમાં જાગતા લોકો વિચારતા હતા કે હવે ખબર નથી શું થવાનું છે? અચાનક મંદાકિની ભયંકર ગર્જનાની વચ્ચે ચોરાબારી તાલની એક બાજુનો પથ્થરનો પાળો જોરદાર અવાજ સાથે તૂટી પડ્યો અને કયામત આવી ગઈ" પૂર આવ્યું છે એમ કહીને લોકો દોડવા લાગ્યા. સરોવરના તમામ પાણી, કાટમાળ, પથ્થરો, મોટા ખડકો સાથે તેજ ગતિએ વહેતા, કેદારનાથ વસ્તીને તબાહ કરી, હોટેલો, મકાનો, આરામગૃહો, દુકાનો જમીન પર ધસી પડી અને સેંકડો મૃત્યુ દ્રશ્ય છોડી દીધું જેણે તેને જોનારાઓના આત્માને હચમચાવી દીધા.
 
ધારી દેવીની મૂર્તિ હટાવવાથી આવી હતી કેદારનાથ આપદા 
કેદારનાથમાં ત્રાસદીના સૌથી મોટુ કારણ માનવામાં આવે છે માતા ધારીદેવીનો વિસ્થાપન. કહેવાય છે કે જો ધારી દેવીનુ મંદિર વિસ્થાપિત નથી કરાતો તો કેદારાનાથમાં પ્રલય નથી આવતું. જણાવીએ કે ધારી દેવીનું મંદિર ઉત્તરાખંડમાં શ્રીનગરથી 15 કિલોમીટર દૂર કાલિયાસુર નામના સ્થળે આવેલું હતું, ડેમના નિર્માણ માટે 16 જૂનની સાંજે 6 વાગ્યે ધારી દેવીની મૂર્તિને અહીંથી હટાવી દેવામાં આવી હતી.વિસ્થાપિત કરવામાં આવ્યું છે. તેના બરાબર બે કલાક પછી કેદારઘાટીમાં વિનાશ શરૂ થયો.

Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments