Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતૃ પ્રેમ નિબંધ ગુજરાતી

Webdunia
શુક્રવાર, 16 જૂન 2023 (12:55 IST)
Father essay in gujarati-  "પિતા" નુ સ્થાન અમારા જીવનમાં ખૂબ ખાસ  હોય છે. પિતા અમારા આદર્શા હોય છે. તેમાંથી આપણે આપણા વ્યક્તિત્વ અને મનનો વિકાસ કરીએ છીએ. આપણે તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ.
 
પિતા મને હારા ન માનવા અને હમેશા આગળા વધવાની શીખામણ આપતા મારો જુસ્સો વધારે છે. પિતાથી વધુ સારો માર્ગદર્શક કોઈ ન હોઈ શકે. દરેક બાળક તેમના પિતાથી જા બધા ગુણ શીખે છે જે તેને જીવન 
 
ભરા સંજોગો અનુસાર અનુકૂળ થવું ઉપયોગી છે. તેમની પાસે હમેશા અમને આપવા માટે જ્ઞાનના અમૂલ્ય ભંડાર હોય છે જે ક્યારે ખત્મ થતા નથી. 
 
એક બાળક જે સપના જુએ છે તે સપનાને સાકાર અમારા પપ્પા જ કરે છે. બાળકના સપનાને પૂરા કરવા માટે એક પિતા તેમની થાક, ભૂખ બધુ ભૂલી જાય છે. એવા હોય છે પિતા. 
 
બધાની સામે માતાની જેમ રડી નથી શકે પણ એકલામાં મોઢુ છુપાવીને ડુસકા ભરીને તે પિતા હોય છે. માતા તો રડીને તેમના દુખને હળવો કરી લે છે પણ પિતા તેમના બાળકોને હિમ્મત આપવા માટે હમેશા તેમની સામે જોઈને તેમને રાહત આપે છે. 
 
મમ્મી જ્યારે વઢે છે ને જ્યારે પિતા જા હોય છે જે તમારી બધી જીદને પૂરી કરવા પાછળથી મોઢા પર આંગળી રાખી લે એમ ઈશારા કરીને કહે છે કે હવે ચુપા થઈ જા પછી તારુ કામ હુ કરી નાખીશ. ને પછી તો બધુ થઈ ગયુ. 
 
પિતા માટે સુવિચાર
મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા
 
ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે.
પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે.
 
સપના તો મારા હતા પણે એને દિશા આપનાર મારા પિતા હતા..
 
પિતા એક દીવા જેવા છે, જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે.
 
ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની ઓળખ છે.


Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments