Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips in gujarati- વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં પૈસા અને સંપત્તિ વધારશે

Webdunia
મંગળવાર, 30 માર્ચ 2021 (20:41 IST)
વાસ્તુ શાસ્ત્ર- ટૉપ 10 ટિપ્સ જેનાથી વધશે સંપત્તિ અને પૈસા 
વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબજ સરળ અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો જાણીએ છે પૈસા અને સંપત્તિ વધારવાના 10 વાસ્તુ ટિપ્સ 
 
Vastu Tips- 
1. ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે. આ દિશમાઅં દીવાલનો રંગ બ્લૂ હોવું જોઈએ. 
2. પાણીનો સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ. 
3. પાણીની ટાંકીમાં શંખ ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો રાખવું શુભ હોય છે. 
4. જો ઘરમાંએક્વેરિયમ છે તો તેને ઘરની ઉત્તર દિશામાં રાખવું. 
5. કુબેરની દિશા હોવાના કારણે તિજોરી ઉત્તર દિશામાં રાખવું. 
6. ઉત્તર દિશામાં બ્લૂ રંગનો પિરામિડ રાખો તો સંપત્તિ લાભ થાય છે.
7. ઉત્તર દિશામાં કાંચનો મોટો વાટકો રાખી તેમાં ચાંદીના સિક્કા નાખી દો. 
8. ઘરના પૂર્વ-ઉત્તર ખૂણાને દેવી-દેવતાઓના સ્થાન ગણાય છે. તેમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજા કરવી. 
9. ઉત્તર દિશામાં આંવલાનો પેડ કે તુલસીનો છોડ લગાવો. 
10. ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં ગંદગી ના કરવી.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

29 જાન્યુઆરીનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર બજરંગબલીનો રહેશે આશીર્વાદ, દરેક કાર્ય થશે પુરુ

28 જાન્યુઆરીનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો રહેશે ભાગ્યશાળી

27 જાન્યુઆરીનું રાશિફળ - આજે સોમવારે આ 4 રાશી પર રહેશે ભોલેનાથની કૃપા, મળશે શુભ ફળ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારુ રાશિફળ

26 January 2025 Rashifal : આજે આ 3 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, સૂર્ય દેવ વરસાવશે આશીર્વાદ, મળશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments