Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astro Tips : ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીના પાણીનો કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (05:50 IST)
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મોટાભાગમા ઘરોમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તુલસીના પાણીના ફાયદા.
 
તુલસીના પાણીને ગ્રહણ કરો  - તુલસીના 6 થી 7 પાન લો. તુલસીના પાનને તમે રાત્રે પાણીમાં પલાળીને મુકી દો. તમે આ પાનને તાંબાના લોટામાં કે વાસણમાં ઢાંકીને મુકી દો. બીજા દિવસે આ જળને ગ્રહણ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે તમારા મનને શાંત પણ કરે છે.
ઘરમાં તુલસીના પાણીનો છંટકાવઃ - ઘરમાં તુલસીનું પાણી છાંટવું ખૂબ જ શુભ છે. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. પૂજા કર્યા પછી ઘરમાં તુલસીનું પાણી છાંટી શકો છો. જો ઘરમાં કોઈ બીમાર હોય તો તેના પર પણ તુલસીનું પાણી છાંટવું.
 
તુલસીના પાણીથી સ્નાન કરો - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનું પાણી દરિદ્રતા દૂર કરે છે. આ પાણીથી તમે સ્નાન કરી શકો છો. તેનાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. કારતક મહિના પછી તમે માગશર મહિનામાં તુલસીના પાણીથી સ્નાન કરી શકો છો.
 
તુલસીના પાણીથી લડ્ડુ ગોપાલને સ્નાન કરાવો - ઘણા ભક્તો નિયમિતપણે  લડ્ડુ ગોપાલને સ્નાન કરાવે છે અને તેમની પૂજા કરે છે. આવી સ્થિતિમાં તમે  લડ્ડુ ગોપાલને તુલસીના પાણીથી સ્નાન કરાવો. શ્રી કૃષ્ણને તુલસી અતિ પ્રિય છે. તેનાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments