Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષનો અંતિમ દિવસ - કરી લો આ ઉપાય...પૂરી થશે મનોકામનાઓ

Webdunia
મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (12:27 IST)
જૂના વર્ષ સાથે બધી અંતિમ ઢગલો ઈચ્છાઓ અને ખરાબ યાદો જોડાયેલ હોય છે. આપણે સારી યાદોને બનાવી રાખવાની છે અને ખરાબ આદતોને ભૂલી જવાનુ છે.  આ દિવસે જો આપણે કેટલીક પ્રકારના કાર્ય કરીએ તો મન અને જીવનમાંથી કડવી વસ્તુઓ મટી જાય છે સાથે જ આવનારો વર્ષ ખુશીઓથી ભરાય જાય છે. આ ખાસ કામ 31 ડિસેમ્બરની રાત સુધી કરી લેવુ જોઈએ.  આ વર્ષના પહેલા દિવસે જ કરી લેવુ જોઈએ. 
 
જૂના વર્ષના અંતિમ દિવસે શુ કરવુ જોઈએ ?
 
- ઘરની સંપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ અને જો શક્ય હોય તો ઘરને સજાવવુ પણ જોઈએ 
- કોઈને કોઈ રૂપમાં ભગવાનને યાદ કરવા જોઈએ 
- ભલે ભજન કરો ભલે કીર્તન કરો આ સ્તુતિ કરો 
- આ દિવસે ગરીબને વસ્ત્ર અને ખાવા પીવાની વસ્તુઓનુ દાન કરવુ જોઈએ 
- આ દિવસે ચમકદાર અને સુંદર રંગના કપડા ધારણ કરો 
- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દૂર રહો 
 
વર્ષના અંતિમ દિવસે શુ ન કરવુ જોઈએ 
 
- ઘરને ખાલી છોડીને આમાતેમ્ન ન ફરવુ 
- માસ મદિરા અને ઉધમથી પરેજ કરો 
- કોઈની સાથે વિવાદ ન કરો 
-બની શકે તો કર્જની લેવડ દેવડથી બચો 
 
જૂના વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે મનોકામના પૂર્તિ માટે શુ કરવુ ?
 
- ધન અને સંપન્નતા માટે ઘરમાં રોશની કરો 
-કર્જ અને કેસની મુક્તિ માટે ઘરમાં ફુલોનુ તોરણ લગાવો 
- સંતાન પ્રાપ્તિ માટે કે સંતાનની સમસ્યા માટે ફુલોનો છોડ લગાવો 
- નોકરી વેપાર કે રોજગાર માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગરીબોને ભોજન કરાવો  

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments