Dharma Sangrah

મૂલાંક 5- જાણો મૂલાંક 5 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:16 IST)
મૂલાંક 5- જે વ્યકતિનો જન્મ કોઈ પણ મહીનાની 5, 14,  કે 23 તારીખે થયું છે તો તેનો મૂલાંક 5 હશે. અંક જ્યોતિષ ભવિષ્યકથન 2019ના મુજબ આ વર્ષ મૂલાંક 5 ના લોકો માટે દરેક રીતે ઉન્નતિદાયક રહેશે. સૌથી ખાસ વાત આ છે કે આ વર્ષ તેમની તેની વાણી અને વ્યકતિત્વથી દરેક કોઈનો મન લુભાવી લેશો. આ વર્ષ નૌકરી, વ્યાપાર અને શિક્ષાના ક્ષેત્રમાં ઘણા સોનેરી અવસર આવશે. જો તમે નવી નૌકરી અને પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ વર્ષ તમારું ઈંતજાર ખત્મ થઈ શકે છે. બિજનેસ કરનાર લોકોને કોઈ સોદામાં મોટા આર્થિક લાભ થવાની શકયતા છે. આ વર્ષ તમારા પારિવારિક અને લગ્ન જીવન સારું રહેશે. જ્યાં લગ્ન જીવનમાં જીવનસાથીની સાથે સંબંધમાં મજબૂતી આવશે. તેમજ પરિવારની સાથે તમે વધારેથી વધારે સમય પસાર કરશો. આ વર્ષે તમે જીવનસાથીની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. આ સમયે તમારા સંબંધમાં એક નવી તાજગી જોવા મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર, યુપી અને બિહારમાં ચેતવણી જારી; દેશભરની પરિસ્થિતિ વિશે જાણો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

આગળનો લેખ
Show comments