Festival Posters

ગુરૂ પુર્ણિમા પર ચંદ્રગ્રહણ - રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો થશે લાભ

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (18:53 IST)
જુલાઈના રોજ લાગવાનુ છે. મંગલવારના દિવસે ચંદ્રગ્રહણ પર અનેક રાશિઓ પર પ્રભાવ પડશે. આ દરમિયાન લોકો કેટલાક સરળ ઉપાયો કરીને લાભ મેળવી શકે છે.  મુખ્ય વાત એ છે કે સતત બીજા વર્ષે ગુરૂ 
 
પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે.  ગયા વર્ષે 27 જુલાઈના રોજ 3 કલાક 51 મિનિટનુ ગ્રહણ લાગ્યુ હતુ આ વખતે 2 કલાક 59 મિનિટનું ગ્રહણ છે. 
 
ચદ્રગ્રહણનો સમય - રાત્રે 1 વાગીને 31 મિનિટથી સવારે 4 વાગીને 30 મિનિટ સુધી 
 
ચંદ્રગ્રહણના દિવસે રાશિ મુજબ કરો આ વસ્તુનુ દાન 
 
મેષ રાશિ - આ રાશિના જાતકોએ ગ્રહણ પછી ગોળ અને દાળનુ દાન કરવુ જોઈએ  
વૃષભ રાશિ - આ રાશિના લોકો મંદિરમાં દહી, ખાંડનુ દાન કરી શકે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતક ગાયને પાલક ખવડાવે  
કર્ક રાશિ - આ રાશિના લોકો શિવલિંગ પર દૂધ ચઢાવી શકે છે. તેમના પર ભંગવાન શંકરની કૃપા વરસશે 
સિંહ રાશિ - આ રાશિના લોકો તાંબાની વસ્તુ કે કેસરિયા વસ્ત્ર મંદિરમાં ચઢાવો 
કન્યા રાશિ - આ રાશિના જાતક કોઈ કન્યા કે કિન્નરને લીલા રંગની બંગડીઓનુ દાન કરવુ જોઈએ.
તુલા રાશિ - આ રાશિના જાતક અગરબત્તિનુ મંદિરમાં દાન કરી શકે છે. ભગવાનની કૃપા ઘર અને પરિવાર પર કાયમ રહેશે. image 10 
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકોએ હનુમાનજીના મંદિરમાં ઘી નુ દાન કરવુ જોઈએ  
ધનુ રાશિ - આ રાશિના જાતકોએ ચણાની દાન મંદિરમા પંડિતજીને દાનમાં આપે. અન્ન દેવતાની કૃપા કાયમ રહેશે. 
મકર રાશિ - આ રાશિના જાતકોએ કાળા તલનુ દાન કરવુ 
કુંભ રાશિ - આ રાશિના જાતકોએ જળમાં કોલસો ચઢાવવો. તેનાથી દુશ્મનોથી બચાવ થશે. 
મીન રાશિ - આ રાશિના જાતકોએ ગરીબ બાળકોને ફળનુ દાન કરવુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર RSS નુ આવ્યુ પહેલુ નિવેદન, કહ્યુ - આ યુધ્ધ જલ્દી ખતમ થવુ જોઈએ

તેહરાનમાં વિરોધીઓ પર મોટો હુમલો, આઝાદી સ્ક્વેર પાસે અંધાધૂંધી; ઈરાન હચમચી ગયું

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

શેરબજારમાં સતત ઘટાડો, રોકાણકારોએ લાખો કરોડ ગુમાવ્યા, શું મધ્ય પૂર્વ યુદ્ધ બજારને નીચે લાવશે

ત્રણ બાળકોની માતા, તેના જીજાના પ્રેમમાં ડૂબી, પતિને જીવતો સળગાવી દીધો

આગળનો લેખ
Show comments