Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પુર્ણિમા પર ચંદ્રગ્રહણ - રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો થશે લાભ

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (18:53 IST)
જુલાઈના રોજ લાગવાનુ છે. મંગલવારના દિવસે ચંદ્રગ્રહણ પર અનેક રાશિઓ પર પ્રભાવ પડશે. આ દરમિયાન લોકો કેટલાક સરળ ઉપાયો કરીને લાભ મેળવી શકે છે.  મુખ્ય વાત એ છે કે સતત બીજા વર્ષે ગુરૂ 
 
પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે.  ગયા વર્ષે 27 જુલાઈના રોજ 3 કલાક 51 મિનિટનુ ગ્રહણ લાગ્યુ હતુ આ વખતે 2 કલાક 59 મિનિટનું ગ્રહણ છે. 
 
ચદ્રગ્રહણનો સમય - રાત્રે 1 વાગીને 31 મિનિટથી સવારે 4 વાગીને 30 મિનિટ સુધી 
 
ચંદ્રગ્રહણના દિવસે રાશિ મુજબ કરો આ વસ્તુનુ દાન 
 
મેષ રાશિ - આ રાશિના જાતકોએ ગ્રહણ પછી ગોળ અને દાળનુ દાન કરવુ જોઈએ  
વૃષભ રાશિ - આ રાશિના લોકો મંદિરમાં દહી, ખાંડનુ દાન કરી શકે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતક ગાયને પાલક ખવડાવે  
કર્ક રાશિ - આ રાશિના લોકો શિવલિંગ પર દૂધ ચઢાવી શકે છે. તેમના પર ભંગવાન શંકરની કૃપા વરસશે 
સિંહ રાશિ - આ રાશિના લોકો તાંબાની વસ્તુ કે કેસરિયા વસ્ત્ર મંદિરમાં ચઢાવો 
કન્યા રાશિ - આ રાશિના જાતક કોઈ કન્યા કે કિન્નરને લીલા રંગની બંગડીઓનુ દાન કરવુ જોઈએ.
તુલા રાશિ - આ રાશિના જાતક અગરબત્તિનુ મંદિરમાં દાન કરી શકે છે. ભગવાનની કૃપા ઘર અને પરિવાર પર કાયમ રહેશે. image 10 
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકોએ હનુમાનજીના મંદિરમાં ઘી નુ દાન કરવુ જોઈએ  
ધનુ રાશિ - આ રાશિના જાતકોએ ચણાની દાન મંદિરમા પંડિતજીને દાનમાં આપે. અન્ન દેવતાની કૃપા કાયમ રહેશે. 
મકર રાશિ - આ રાશિના જાતકોએ કાળા તલનુ દાન કરવુ 
કુંભ રાશિ - આ રાશિના જાતકોએ જળમાં કોલસો ચઢાવવો. તેનાથી દુશ્મનોથી બચાવ થશે. 
મીન રાશિ - આ રાશિના જાતકોએ ગરીબ બાળકોને ફળનુ દાન કરવુ. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments