Webdunia - Bharat's app for daily news and videos

Install App

Year 2019 જન્મ તારીખથી જાણો તમારું પાર્ટનર કેટલો કરે છે તમારાથી પ્રેમ

Webdunia
ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (11:18 IST)
જો તમે કોઈના પ્રેમમાં છો કે કોઈનો પ્રેમ મેળવા ઈચ્છો છો તો જન્મતિથિથી જાણો પાર્ટનર કેટલો કરે છે. તેનાથી પ્રેમ પ્રેમ કરવું કે કોઈને પ્રેમ મેળવા માણસના ગ્રહ ચક્ર પ નિર્ભર કરે છે.અને આ ગ્રહ કોઈના જ્ન્મ તિથિ પર નિર્ભર કરે છે. 
1 થી 10 તારીખ સુધી જન્મેલા લોકોને તેમના લવ લાઈફમાં થોડા ડરેલા રહે છે. પણ આ દિલના સાચા અને તેમના પાર્ટનર સાથે વફાદાર હોય છે. એવા લોકો જ્યારે એકવાર કોઈથી પ્રેમ કરે છે. તો જન્મો જન્મ સુધી કરે છે અને આ તારીખમાં જન્મેલા લોકો પ્રેમ માટે ભગવાનના ભક્ત બની જાય છે. 
 
11 તારીખથી 22 તારીખ સુધી જન્મેલા લોકો ખૂબ રોમાંટિક હોય છે અને પ્રેમ માટે કોઈ પણ હદ સુધી જાય છે. તેમના પ્રેમ દીવાનાની જેમ જ જોય છે અને આ લોકો તેમના પાર્ટનરને બહુ પ્રેમ કરે છે. 
 
23 તારીખથી 31 તારીખ સુધી જન્મેલા લોકો દિલના સાચા હોય છે અને પ્રેમ બાબતમાં તેમના પાર્ટનર માટે પૂરો ખુલ્લા નહી હોય, આ લોકો તેમના દિલની વાત દિલમાં જ દબાવી રાખે છે. પણ પ્રેમ માટે જીવનમાં બહુ મહત્વ રાખે છે. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments